Potato farming: ઉત્તર ગુજરાતમામાં 1.49 લાખ હેક્ટરમાં બટાકાનું વાવેતર, પહેલાં કરતાં ઉત્પાદન ઘટ્યું

Potato Farming in North Gujarat: ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાથી જ ગરમીની શરૂઆત થઈ છે. વાતાવરણની અનિશ્ચતાને કારણે રવી પાકોના વાવેતરને સીધી અસર થઈ છે. આ વર્ષે બટાકાના વાવેતરમાં 10થી 15 ટકાનો ઘટાડો રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં આ વર્ષે 13 લાખ હેક્ટરમાં રવી વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં 1.49 લાખ હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું હતું….

Read More

Triveni sangam at Somnath: હવે સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે બોટિંગ શરૂ, શ્રદ્ધાળુઓ બનાસરની જેમ બોટમાં બેસીને સંગમ આરતી કરી શકાશે

Triveni Ghat Somnath: કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ગઈકાલે ઢળતી સાંજે હિરણ-કપિલા અને સરસ્વતીનું જ્યાં સંગમ થાય છે એવા પવિત્ર ત્રિવેણીઘાટ પર બોટિંગની શરૂઆત કરાવી હતી. કલેક્ટર સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મુછાર, વેરાવળ-પાટણ નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબહેન જાની, મહેન્દ્રભાઈ પીઠિયા સહિતના જનપ્રતિનિધિઓ અને અધિકારીઓએ બોટમાં બેસીને દિવડાઓ વડે સંગમ આરતી કરી સાગર અર્ધ્ય અર્પણ કર્યું હતું. સમાચારથી…

Read More

હાલોલ ગ્રામ્ય પોલીસ મથકનો પ્રોબેશનરી PSI એક લાખની લાંચ લેતાં ઝડપાયો, મારઝૂડ અને હેરાન નહીં કરવા લાંચ માગી હતી

Panchmahal News: પંચમહાલ ACB દ્વારા ગોઠવાયેલા લાંચનાં છટકામાં હાલોલ ગ્રામ્ય પોલીસ મથકના પ્રોબેશનરી પોલીસ સબ ઈન્સ્પેક્ટર મેહુલ રમેશભાઈ ભરવાડને રૂપિયા 1 લાખ ની લાંચ લેતા ઝડપી પાડતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. લાંચિયા પ્રોબેશનરી પોલીસ સબ ઇન્સ્પેકટર દ્વારા એક ગુનામાં વોન્ટેડ જાહેર કરી, મારઝૂડ નહીં કરવા અને હેરાન નહીં કરવા માટે રૂપિયા 2.50 લાખની…

Read More

સોમનાથ ખાતે શિવરાત્રિ નિમિત્તે ત્રીદિવસીય મહોત્સવનું આયોજન, જાણો 24થી 26 ફેબ્રુઆરીએ કયા છે કાર્યક્રમ

Somnath Shivratri Celebration: શ્રી સોમનાથ મંદિર, ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે વિશ્વભરમાં જાણીતું છે. મહાશિવરાત્રીના પાવન અવસર પર અહીં દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આ વર્ષે શિવરાત્રીના મહાપર્વ પર શ્રદ્ધાળુઓ માટે કલા સાથે આરાધનાના ઉદ્દેશ્યથી તારીખ 24થી 26 ફેબ્રુઆરી, 2025 દરમિયાન શાસ્ત્રીય સંગીત અને નૃત્ય કલાના ત્રિ-દિવસીય સોમનાથ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમાચારથી…

Read More

આગામી સમયમાં ભારત પાસે પણ ફિફ્થ જનરેશનના ફાઈટર જેટ હશે, જાણો અમેરિકાના F-35 સ્ટીલ્થ ફાઈટર જેટની ખાસિયત

F35 Fighter Jet Features: હવે આગામી ટૂંક સમયમાં ભારત પાસે પણ ફિફ્થ જનરેશનના ફાઈટર જેટ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને F-35 ફાઈટર જેટ વેચવાનું કહ્યું છે.ત્યારે F-35 સ્ટીલ્થ ફાઈટર જેટની શું ખાસિયત છે તેના વિશે તમને જણાવીએ. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા…

Read More

India England ODI: આજની ત્રીજી વન ડે મેચ માટે AMTS 104 બસો દોડાવાશે, જાણો કયાં 5 રુટ પર આ બસ દોડશે અને કેટલું હશે ભાડું

Ahmedabad News: AMTS દ્વારા આવતીકાલે તારીખ 12 ફેબ્રુઆરીના રોજ મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર યોજાનાર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વન-ડે મેચ માણવા માટે શહેરીજનોને બસ સુવિધા પૂરી પાડવામાં આવશે. આવતીકાલની ડે નાઈટ મેચ હોવાથી રાત્રે 10.00 વાગ્યા બાદ મેચ પૂર્ણ થયા પછી પ્રેક્ષકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકે તેના માટે રાત્રે ઘરે પરત ફરવા…

Read More

Ahmedabad: આજે બપોર પછી રાજપથ ક્લબ રોડ – શીલજ – બોપલ – સરખેજમાં પાણી કાપ, ગુરુવારે પાણીના ઉપલબ્ધ જથ્થાને આધારે પાણી

Ahmedabad Municipal Water Cut: AMC દ્વારા શહેરના ઉત્તર- પશ્ચિમ ઝોનમાં ઓગણજ પાસે ઔડા દ્વારા બનાવવામાં આવનાર અન્ડરપાસ માટે વૈષ્ણોદેવી ઓવરહેડ ટાંકીથી રીંગ રોડને સમાંતર શાંતિપુરા ચોકડી સુધી જતી 1600 મીમી વ્યાસની જાસપુર વોટર વર્કસ આધારિત મેઇન ટૂંક લાઈન નડતરરૂપ હોવાથી આ પાણીની મેઈન ટૂંક લાઈન શિફ્ટ કરવા અને નવી નાંખેલી લાઈનનું હયાત ટૂંક લાઈન સાથે…

Read More

પૂનમ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને પ્યોર સિલ્કના કાપડના વાઘાની સાથે હીરાજડિત મુગટ પહેરાવ્યો, સિંહાસને 200 કિલો સેવંતીના રંગબેરંગી ફુલનો શણગાર કરાયો

Salangpur Hanumanji: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે તારીખ 12-02-2025ને બુધવારના રોજ અને પૂનમના પવિત્ર દિવસે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા ધરાવાયા છે. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં…

Read More

ખ્યાતિ કાંડ કેસમાં ક્રાઈમબ્રાંચે 5700 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી, કાર્તિક પટેલ સામે પુરવણી ચાર્જશીટ રજૂ કરાશે

Khyati Hospital Scam Update: ગુજરાતના ચકચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ કરેલી રહેલી ક્રાઈમબ્રાંચે સમગ્ર કેસની પૂર્ણ કરીને 5700 જેટલા પેઈજની ચાર્જશીટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ જેટલા ડિજિટલ પુરાવા, ફાઈલ અને રજીસ્ટ્રર તેમજ બજાજ એલીયન્સ વીમા કંપની પાસેના દસ્તાવેજોનો ઉલ્લેખ ચાર્જશીટમાં કર્યો છે. આ કેસના મુખ્ય આરોપી કાર્તિક પટેલની પુછપરછના બાદ ચાર્જશીટમાં પુરવણી કરવામાં આવશે. દાખલ…

Read More

આગામી 9થી 11 અંબાજી ખાતે યોજાશે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ, 15 લાખથી વધુ ભક્તો ઉમટશે, જાણો કેવી હશે સુવિધા

51 Shaktipeeth Parikrama Mahotsav: ભારત સહિત સમગ્ર વિશ્વમાં અત્યારે સનાતન ધર્મ વિશે લોકોમાં જિજ્ઞાસા સતત વધી રહી છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે 144 વર્ષમાં એક વાર યોજાતો મહાકુંભ ચાલી રહ્યો છે. સમગ્ર દેશમાંથી કરોડો શ્રદ્ધાળુઓ તેમજ અન્ય દેશોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભ પહોંચી રહ્યા છે અને પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરી રહ્યા છે….

Read More