Gandhinagar: હવે 90થી ઓછા વિદ્યાર્થી ધરાવતી ગુજરાતની 1727 ગ્રાન્ટેડ સ્કૂલો અને પ્રાથમિક સ્કૂલોને કમ્પ્યુટર લેબ-સ્માર્ટ કલાસ અપાશે

Gandhinagar News: સરકાર દ્વારા સરકારી સ્કૂલોની જેમ ગ્રાન્ટેડ સ્કૂલોને પણ કમ્પ્યુટર લેબ અને સ્માર્ટ કલાસ આપવામા આવે છે પરંતુ 90થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી સ્કૂલોને સ્માર્ટ કલાસ અને કમ્પ્યુટર લેબની મંજૂરી અપાતી ન હતી અને આ મુદ્દે અનેક રજૂઆતો પણ થઈ હતી. જેથી સરકારે અંતે રાજ્યની 1727 ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને કમ્પ્યુટર લેબ તેમજ…

Read More

Gandhinagar: રાજ્યમાં માર્ચ 2025 સુધીમાં 1.75 કરોડથી વધુ કોલ 108માં નોંધાયા, 56.72 લાખથી વધુ પ્રસૂતિ અને 21.36 લાખથી વધુ માર્ગ અકસ્માતમાં ઈમર્જન્સી સેવા પૂરી પડાઈ

Gandhinagar News: ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી 108 ઇમરજન્સી સેવાની સમગ્ર ટીમ રાજ્યના નાગરિકોનો જીવ બચાવવામાં હરહંમેશ અડીખમ રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ 2007માં રાજ્યમાં સૌ પ્રથમવાર શરૂ કરાયેલી અનન્ય આરોગ્યલક્ષી 108 ઇમરજન્સી સેવા આજે અન્ય રાજ્યો માટે પથદર્શક અને આદર્શ મોડલ પૂરવાર થઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

Read More

Gandhinagar: ગામમાં પીવાનું પાણી ના મળે, ઓપરેટર સતત ગેરહાજર રહેતો હોય તો કરો ટોલ ફ્રી 1916 પર ફરિયાદ, પાણી પુરવઠા વિભાગ નિરાકરણ માટે 24X7 કાર્યરત

Gandhinagar News: ગુજરાતના જળ વ્યવસ્થાપન અને ગુજરાતમાં થયેલી જળક્રાંતિએ રાજ્યના વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. એક સમયે પાણીની ભયંકર અછતનો સામનો કરતું ગુજરાત આજે દેશભરમાં પાણીદાર ગુજરાત તરીકે ઓળખાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પાણીનું નક્કર આયોજન કરીને રાજ્યના નગરિકોને પીવા માટે, ખેડૂતોને સિંચાઇ માટે અને…

Read More

ઈ-વ્હિકલ વેચાણ વધારવા નિર્ણયઃ ગુજરાતમાં EVની ખરીદી પર 5 ટકા ટેક્સની છૂટ, 31 માર્ચ 2026 સુધી 1 ટકા જ ટેક્સ લાગશે

EV Tax Rebate In Gujarat: કિલનએનર્જી-ગ્રીન એનર્જીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહનના વેચાણ પર 5 ટકા ટેક્સ રાહત આપવાની જાહેરાત કરી દીધી છે. જેની સાથે જ ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહન પર ટેક્સ દર ઘટીને 1 ટકા થઈ ગયો છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025-26ના અંદાજપત્રમાં આ ટેક્સ ઘટાડા અંગે જાહેરાત કરી હતી જેને હવે લાગુ…

Read More

શ્રવણ તીર્થ દર્શન યોજનાનો અત્યાર સુધીમાં રાજ્યના 1.5 લાખ કરતા વધુ યાત્રાળુઓએ લીધો લાભ, જાણો કેવી રીતે મળશે યોજનાનો લાભ

Shravan Tirth Darshan Yojana: ગુજરાતમાં આવેલા યાત્રાધામોનો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરીકો સરળતાથી દર્શન કરી શકે તે હેતુસર શ્રવણ તીર્થ દર્શન યોજનાનો રાજ્ય સરકાર દ્વારા તારીખ 1 મે 2017ના રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વધુ વેગવંતી બની છે. જેના પરિણામ સ્વરૂપે અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ…

Read More

Gandhinagar: ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-2025નો પ્રારંભ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો, 5 દિવસીય ટુર્નામેન્ટ યોજાશે

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટીમ વચ્ચે રમાનારી ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો ટોસ ઉછાળીને શુભારંભ કરાવ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ વાર કરવામાં આવ્યું છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. રાજ્યની ૬ મહાનગરપાલિકાઓની મેયર્સ ટીમ અને ૮ કોર્પોરેશન્સની કમિશનર…

Read More

UCC Implementation in Gujarat: CM ભૂપેન્દ્ર પટેલે UCC માટે 5 સભ્યોની સમિતિની જાહેરાત કરી, સમિતિ પોતાનો અહેવાલ 45 દિવસમાં સરકારને સોંપશે

UCC Implementation: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ નાગરિકોને સમાન હક માટે સમાન નાગરિક ધારો-યુનિફોર્મ સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કરેલો છે. તદઅનુસાર, ગુજરાત રાજ્યમાં વસતા બધા જ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા પાંચ સભ્યોની સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે. સમાચારથી અપડેટ…

Read More

Gandhinagar: ફ્લેટના વેચાણ વખતે ડેવલપમેન્ટ ચાર્જને નામે મોટી રકમ વસૂલી શકાશે નહીં, આગામી એક અઠવાડિયામાં નિયમો જાહેર થવાન સંભાવના

Gandhinagar News: કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ કે પછી કોઓપરેટિવ સર્વિસ સોસાયટીઓમાં ફ્લેટ વેચાય અને નવા મેમ્બર આવે તો તેમની પાસેથી મન ફાવે તે રકમ ડેવલપમેન્ટ ચાર્જને નામે લેવા પર અંકુશ મૂકવાના ઇરાદા સાથે ગુજરાત સરકારનું સહકાર ખાતું નવા નિયમો તૈયાર કરી રહ્યું છે. આ નવા નિયમો થોડા અઠવાડિયાઓમાં જાહેર થવાની સંભાવના હોવાનું સહકાર ખાતાના જાણકાર સૂત્રોનું…

Read More

મુસાફરોને બસની ટિકિટ માટે છુટા રૂપિયામાંથી મુક્તિ, કુલ 1850 ST બસોમાં 3000થી વધુ એન્ડ્રોઇડ ટિકિટ મશીન કાર્યરત

GSRTC NEWS: ગુજરાતમાં અંતરિયાળ તેમજ શહેરી વિસ્તારમાં સમયબદ્ધ અને સલામત મુસાફરી માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની હજારો બસો કાર્યરત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ડિજિટલ ગુજરાતના મંત્રને વેગ આપવા રાજ્યમાં અંદાજિત 8,500થી વધુ બસ ઓપરેટ કરતું નિગમ હવે કેશલેશ સેવા તરફ આગળ વધી રહ્યું છે. સમાચારથી…

Read More

અત્યાર સુધીમાં 2.75 કરોડથી વધુ નાગરિકોનું રાશન કાર્ડ માટે e-KYC પૂર્ણ, હાલ 4,376 આધાર કીટ કાર્યરત, વધુ 1000 નવી કીટો એક્ટિવ કરાશે

Gandhinagar News: રાજ્યના નાગરિકો સરળ અને ઝડપથી e-KYC કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે. આ વ્યવસ્થા પર બે અધિકારીઓ સતત મોનીટરીંગ કરી રહ્યા છે. રાજ્યમાં 1.38 કરોડ નાગરિકોએ ઘરે બેઠા માય-રેશન એપ દ્વારા જ્યારે ગ્રામ પંચાયત લેવલે VCE દ્વારા 1.07 કરોડ નાગરિકોનું e-KYC કરવામાં આવ્યુ છે. આમ, ‘માય- રેશન એપ’, ગ્રામ…

Read More