સુરેન્દ્રનગરનાં થાનગઢમાં 7 મહિનાથી સાત અલગ-અલગ નરાધમોએ નાબાલિક સાથે દુષ્કર્મ, આચર્યાની ધટના અત્યંત દુઃખદ અને મન વ્યથિત કરનારી: ABVP

સુરેન્દ્રનગરના થાનગઢમાં વારંવાર પીડિતાને ધમકી આપી લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું. આ સમગ્ર મામલે  પીડીતાની માતાએ થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે કુલ 8 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

Read More

Tarnetar Melo: તરણેતરના મેળામાં પહેલીવાર ભજન અને દુહા-છંદ સહિતની ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધાઓની જમાવટ, 27 સ્પર્ધકોને ઈનામ વિતરણ

સ્પર્ધાના બીજા દિવસે આજે સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત જામી હતી. જેમાં ભજન, દુહા-છંદ, લોકગીત, લોકવાર્તા, ભવાઈ, એકપાત્રી અભિનય, પારંપરિક ભરત ગૂંથણ, બહુરૂપી તેમજ લાકડી ફેવરવાની શ્રેણીમાં પંચાવન જેટલા કલાકારોએ પોતાની કૃતિ રજૂ કરી હતી.

Read More