
સુરેન્દ્રનગરનાં થાનગઢમાં 7 મહિનાથી સાત અલગ-અલગ નરાધમોએ નાબાલિક સાથે દુષ્કર્મ, આચર્યાની ધટના અત્યંત દુઃખદ અને મન વ્યથિત કરનારી: ABVP
સુરેન્દ્રનગરના થાનગઢમાં વારંવાર પીડિતાને ધમકી આપી લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું. આ સમગ્ર મામલે પીડીતાની માતાએ થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે કુલ 8 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.