Gujarat24  /  Gujarat  /  Rajkot

રાજકોટના શાપર-વેરાવળમાં 7 વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો, ઘર નજીક ખુલ્લા પ્લોટમાં રમતો હતો ત્યારે ઘેરી લીધો

રાજકોટ નજીક શાપર વેરાવળમાં ગત રાત્રિના 7 વર્ષના માસુમ બાળકને રખડું અને હિંસક કુતરાઓએ ઘેરી લઈને અસંખ્ય બટકાં ભરીને લોહીલુહાણ કરીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની કમકમાટીભરી ઘટના સામે આવી છે. મહત્ત્વનું છે કે, શ્રમિક પરિવારનું 7 વર્ષનું બાળક ઘર નજીક ખુલ્લા પ્લોટમાં રમતું હતું ત્યારે કૂતરાએ તેને ઘેરી લીધું હતું. આ પછી કૂતરાએ બટકા…

Read More

રાજકોટમાં તનિષ્ક જ્વેલર્સના સ્ટોર મેનેજરે 17 લાખની કરી ઉચાપત, તનિષ્ક જ્વેલર્સે કાઢી મૂકી ગ્રાહકના રૂપિયા ચૂકવ્યા

રાજકોટના 150 ફૂટરીંગ રોડ ઉપર આવેલા તનિષ્ક જવેલર્સના શો-રૂમના સ્ટોર મેનેજર નિલેષ ઘઘડાએ ગ્રાહકે દાગીના ખરીદવા માટે આપેલા રૂપિયા 17 લાખ ઓળવી ગયા હતા. બાદમાં તેને સ્ટોર મેનેજરને નોકરીમાંથી છૂટા કરી દૂઈ ગ્રાહકને સંપુર્ણ વળતર ચુકવી દેવામાં આવ્યું હોવાનું તનિષ્ક જવેલર્સ દ્વારા જણાવાયું છે. રાજકોટ તાલુકા પોલીસમાં સ્ટોર મેનેજર નિલેષ ઘુઘડા સામે નોંધાયેલી ફરિયાદના સંદર્ભના…

Read More

રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ મેદાનના બદલે અન્યત્ર ખસેડવા માટે MLA ડો.દર્શીતાબેન શાહે કલેક્ટર સમક્ષ કરી માંગ, મેયર વાતમાં સૂર પુરાવ્યો

રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાતા જન્માષ્ટમીના લોકમેળાના કારણે શહેરીજનોને ટ્રાફિક સમસ્યા સહિતની ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય આગામી વર્ષમાં જન્માક્ષ્મીનો લોકમેળો રેસકોર્સ મેદાનના બદલે અન્યત્ર ખસેડવા માટે ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહએ કલેકટર સમક્ષ માંગણી દરખાસ્ત રજૂ કરી હતી. દરમિયાન આ બેઠકમાં ઉપસ્થિત રહેલા મેયર નયનાબેન પેઢડીયાએ પણ જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ મેદાનના બદલે અન્યત્ર યોજવો જોઈએ તેવી…

Read More

Rajkot: રાજકોટની મારવાડી યુનિવર્સિટીના પ્રોફેસરની શરમજનક કરતૂત,ન્યૂડ મહિલા સાથે વાત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

Rajkot News: રાજકોટની જાણિતી મારવાડી યુનિવર્સિટીના એક પ્રોફેસરનો શરમજનક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતાં ચકચાર મચી ગઈ છે. પ્રોફેસર એક ન્યૂડ મહિલા સાથે વાત કરતાં હોય એવો વીડિયો વાઈરલ થતાં વિદ્યાર્થી સહિત તેમના વાલી અને સ્ટાફમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. મળતી…

Read More

Rajkot: રાજકોટમાં ASI દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા, DCPની ઝપટે ચડતા તાત્કાલિક સસ્પેન્ડ કરાયા

Rajkot News: રાજકોટની સિવિલ હોસ્પિટલ ચોકીમાં ફરજ બજાવતા ASI ચંદ્રસિંહ જશુભા ઝાલા (રહે. માઉન્ટેડ પોલીસ લાઈન) નશાખોર હાલતમાં મળી આવતાં પ્ર.નગર પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી. મહત્ત્વનું છે કે, નશો કર્યાનું સાબિત થતાં ગુનો નોંધાયો છે. આ ઉપરાંત નશાખોર ASIને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. ગઈકાલે મોડી રાત્રે ગાંધીગ્રામ-2 પોલીસની હદમાં નર્સ તરીકે નોકરી…

Read More

આ સ્કૂલમાં ગાંધીજીએ કર્યો હતો ગાંધીજીએ અભ્યાસ, હવે મ્યુઝિયમમાં સચવાયેલી છે રાષ્ટ્રપિતાની યાદો, રાજકોટ જાવ ત્યારે અચૂક લો મુલાકાત

પૂજા સોલંકીઃMahatma Gandhi Museum: પોરબંદર, રાજકોટ, અમદાવાદ અને દિલ્હી સહિત દેશના અનેક ભાગમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની અનેક સ્મૃતિઓ સચવાયેલી છે. ત્યારે આજે અમે તમને રાજકોટમાં આવેલું મહાત્મા ગાંધી મ્યુઝિયમ એટલે કે, આલ્ફ્રેડ હાઈસ્કૂલ (જે મોહનદાસ ગાંધી હાઈસ્કૂલ અથવા કાઠિયાવાડ હાઈસ્કૂલ તરીકે પણ ઓળખાય છે) એ ભારતની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થાઓમાંની છે તેના વિશે જણાવીએ. મહત્ત્વનું…

Read More

રાજકોટના કોન્ટ્રાક્ટરનું કુંભસ્નાન કર્યા બાદ શ્વાસ ચડતાં મૃત્યુ, પત્ની સાથેની ધાર્મિક યાત્રા જિંદગીની અંતિમ સફર બની

Mahakumbh Mela 2025: રાજકોટમાં રહેતા PGVCLના કોન્ટ્રાકટર પત્ની સાથે પ્રયાગરાજ ગયા હતા. ત્યાં અચાનક શ્વાસ ચડ્યા બાદ તબિયત લથડતા રાયબરેલી હોસ્પીટલે ખસેડ્યા હતાં. ત્યાં મૃત્યુ નીપજતા પત્ની સાથેની પવિત્ર યાત્રા જિંદગીની અંતિમ સફર બની રહી હતી. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. રાજકોટના બજરંગવાડીમાં રહેતા અને PGVCLના કોન્ટ્રાકટર તરીકે…

Read More

Rajkot News: ગોંડલને બે નવા ફોરલેન બ્રિજ માટે CM ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી, 56.84 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજના રિનોવેશન કરાશે

ગોંડલ શહેરમાં ગોંડલી નદી પર રાજાશાહી સમયના 100 વર્ષથી વધુ સમયના બે બ્રિજ ઉપર ગોંડલ આસપાસના ગામો અને તાલુકાના વાહનોનો ખૂબ જ ટ્રાફિક રહેતો હતો.

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે સર્જાયેલી કમનસીબ દુર્ઘટનાની જાત માહિતી મેળવી

Rajkot Fire News: મુખ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત રાજ્ય સરકારના વરીષ્ઠ અધિકારીઓ, શહેર તથા જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે દુર્ઘટના સ્થળનું જાત નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રહેલા ગૃહ…

Read More