પાકિસ્તાનના દરેક મિસાઈલ અને ડ્રોન હુમલાને આ રીતે હવામાં નિષ્ફળ કરે છે એર ડિફેન્સ સિસ્ટમ, જાણો S400 વિશે A to Z

S400 Air Defence System: છેલ્લા ચાર-પાંચ દિવસથી ભારત પાકિસ્તાનને ઘમરોળતું રાભર દરહ્યું હતું. એ પછી પાકિસ્તાને ભારત પર હુમલાનો પ્રયાસ કર્યો, પણ ભારતની એર ડિફેન્સ સિસ્ટમે એ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. બીજી તરફ પાકિસ્તાનમાં પણ એર ડિફેન્સ સિસ્ટમ હોવા છતાં ભારતના હુમલાને એ પકડી ન શક્યું અને ભારતે આંતકવાદીઓના 9 અડ્ડાઓનો ખાતમો બોલાવી દીધો. એ…

Read More

PM Modi Address Nation: PM નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યુંઃ પાકિસ્તાન સાથે વાતચીત તો ફક્ત આતંકવાદ અને PoK પર જ થશે, વાંચો સંબોધનની 10 મોટી વાતો

PM Modi Address Nation: ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદીએ પહેલી વાર રાષ્ટ્રને સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે અમે ભારતીય સશસ્ત્ર દળોને આતંકવાદીઓને ખતમ કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. આજે દરેક આતંકવાદી અને આતંકવાદી સંગઠન આપણી દીકરીઓ અને બહેનોના ગૌરવ અને…

Read More

ISROમાં નોકરી કરવાની તક, અલગ-અલગ 63 પોસ્ટ પર થશે ભરતી, જાણો લાયકાત અને પ્રોસેસ

ISRO Recruitment 2025: એન્જિનિયર કે વૈજ્ઞાનિક બનવા માંગતા યુવાનો માટે સારા સમાચાર છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન-ISRO દ્વારા વૈજ્ઞાનિક-એન્જિનિયરના ખાલીપદો ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારો આ પદો પર ભરતી કરવા માંગતા હોય અને યોગ્યતા ધરાવતા હોય તેઓ સત્તાવાર વેબસાઈટ www.isro.gov.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. કોણ અરજી કરી શકે?આ…

Read More

Operation Sindoor: ભારત-પાકિસ્તાનના DGMO વચ્ચે હોટલાઇન પર વાત શા માટે જરૂરી છે?, જાણો વિગતવાર

Operation Sindoor: પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતની જવાબી કાર્યવાહી ઓપરેશન સિંદૂરની સફળતાએ પાકિસ્તાનને ગભરાટમાં મૂકી દીધું છે. જોકે, બંને દેશો વચ્ચે તણાવ વધ્યા પછી અમેરિકાએ મધ્યસ્થી કરી અને શાંતિ સ્થાપવાની પહેલ કરી. આ પછી બંને દેશોના DGMOએ હોટલાઇન દ્વારા વાત કરી અને યુદ્ધ વિરામની જાહેરાત કરી. પરંતુ પાકિસ્તાન તેની જૂની આદતો મુજબ ફરી એકવાર કાયર…

Read More

Unseasonal Rain: સૌરાષ્ટ્રમાં માવઠા યથાવત, દ્વારકા-જુનાગઢ અને જામનગર જિલ્લામાં દોઢથી અઢી ઈંચ વરસાદ

Unseasonal Rain Update: ગુજરાતમાં કમોસમી વરસાદ-માવઠાનો માર હજુ યથાવત છે. આજે પણ રાજ્યના 19 જિલ્લામાં થોડાથી લઈને વધુ પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ 2.83 ઈંચ વરસાદ દ્વારકાના કલ્યાપણપુર તાલુકામાં વરસ્યો હતો. દ્વારકા, જુનાગઢ અને જામનગર સહિતના ત્રણ જિલ્લાના વિવિધ તાલુકામાં દોઢથી અઢી ઈંચ સુધી વરસાદ પડયો હતો. રાજ્યમા આજે સવારના 6થી સાંજના 6…

Read More

IPL 2025 Revised Schedule: આગામી 16મીથી IPL ફરી શરૂ થવાની શક્યતા, જાણો ફાઈનલ મેચ કઈ તારીખે ક્યાં રમાશે

IPL 2025 Revised Schedule Update: ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ ઉપર વધેલા તનાવ બાદ BCCIએ શુક્રવારે આઇપીએલને એક સપ્તાહ માટે સ્થગિત કરી દેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ બાકીની લીગને કેવી રીતે અને ક્યાં પૂરી કરવી તે અંગે સતત બેઠક યોજી રહ્યા છે અને સરકારના વિવિધ વિભાગો સાથે સંપર્કમાં છે. બોર્ડના એક અધિકારીએ…

Read More

Operation Sindoor: ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને થયું મોટું નુકસાન, 40 પાક. અધિકારીઓ અને સૈનિકો ઉપરાંત 100 આતંકીઓનો ખાતમો

Operation Sindoor Update: ઓપરેશન સિંદૂર દ્વારા પાક.ને 4 દિવસમાં ભારે નુકસાન પહોંચાડયા પછી યુદ્ધ વિરામ કરવામાં આવ્યું હતું. સેનાની ત્રણેય પાંખનાં અધિકારીઓ દ્વારા રવિવારે સાંજે પ્રેસ કોન્ફરન્સમાં ઓપરેશન સિંદૂર શા માટે કરવામાં આવ્યું અને શા માટે પાક. પર હુમલા કરીને તેને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું તેની વિગતો જાહેર કરવામાં આવી હતી. પાક. સાથે DGMO સ્તરની…

Read More

India Pakistan War: કાશ્મીર મુદ્દે ભારતની સ્થિતિ સ્પષ્ટ, PM મોદીએ કહ્યું- PoK પાછું લેવા સિવાય હવે કોઈ વાત નહીં

Indian Pakistan War Update: પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર અંગે સ્પષ્ટ વાત કરી હતી કે, અમારું ઓપરેશન સિંદૂર આતંકવાદનાં ખાતમા સુધી ચાલુ રહેશે. અમે આ ઓપરેશન દ્વારા ત્રણેય લક્ષ્યાંકો હાંસલ કર્યા છે. એક ન્યૂઝ એજન્સીએ જણાવ્યા મુજબ મોદીએ અમેરિકાનાં ઉપપ્રમુખ જે ડી. વેન્સ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કહ્યું હતું કે, અમને PoK પાછું આપો એ સિવાય કોઈ…

Read More

India Pakistan War: પાકિસ્તાન પર ઈન્ડિયન નેવીનો વળતો પ્રહાર, INS વિક્રાંત પરથી લોંગ રેન્જ ક્રૂઝ મિસાઈલથી લાહોર પર પણ હુમલો

Indian Pakistan War Update: ભારત-પાકિસ્તાન વચ્ચે ભીષણ તંગદિલીની સ્થિતિ પ્રવર્તી રહી છે એવા સમયે જમ્મુ, પઠાનકોટ અને જેસલમેરમાં ગુરુવારે મોડી રાત્રે પાકિસ્તાને કરેલા હુમલાના પ્રયાસરૂપી દુઃસાહસનો ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સૈન્યએ ગુરુવારે મધરાતે કરાચી, લાહોર અને ઇસ્લામાબાદ સહિતના પાકિસ્તાની શહેરોને ધમરોળી નાખ્યા હતા.ભારતે વિમાનવાહક જહાજ વિક્રાંત પરથી પાકિસ્તાનના કરાચી પોર્ટ સિટી અને…

Read More

ઉત્તર પ્રદેશમાં નેપાળ બોર્ડર પર ગેરકાયદે મદરેસા સામે CM યોગીનું એક્શન, 5 જિલ્લાઓમાં દબાણ હટાવો અભિયાન શરૂ

ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યોમાં ચાલી રહેલા ગેરકાયદે મંદરેસા તેમજ ગેરકાયદે મુસ્જિદ સામે ડિમોલિશન ડ્રાઇવર સહિતની કાર્યવાહી શરૂ કરી છે. ખાસ કરીને નેપાળ સરહદ પાસે આવેલા જિલ્લાઓમાં મોટાપાયે આ અભિયાન ચાલી રહ્યું છે. રાજ્યનો પોલીસ અને રેવન્યૂ વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂ કરાયું છે. જેમાં ગેરકાયદે મદરેસા મસ્જિદની ઓળખ કરાય છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ…

Read More