Gandhinagar: હવે 90થી ઓછા વિદ્યાર્થી ધરાવતી ગુજરાતની 1727 ગ્રાન્ટેડ સ્કૂલો અને પ્રાથમિક સ્કૂલોને કમ્પ્યુટર લેબ-સ્માર્ટ કલાસ અપાશે

Gandhinagar News: સરકાર દ્વારા સરકારી સ્કૂલોની જેમ ગ્રાન્ટેડ સ્કૂલોને પણ કમ્પ્યુટર લેબ અને સ્માર્ટ કલાસ આપવામા આવે છે પરંતુ 90થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી સ્કૂલોને સ્માર્ટ કલાસ અને કમ્પ્યુટર લેબની મંજૂરી અપાતી ન હતી અને આ મુદ્દે અનેક રજૂઆતો પણ થઈ હતી. જેથી સરકારે અંતે રાજ્યની 1727 ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને કમ્પ્યુટર લેબ તેમજ…

Read More

Ahmedabad: નવરંગપુરામાં માત્ર 30 રૂપિયાના ભાડા માટે હત્યા, રિક્ષાચાલકે આધેડને પાછળથી ટક્કર મારી, પોલીસે 300 CCTV તપાસી કરી ધરપકડ

Ahmedabad: અમદાવાદના નવરંગપુરા વિસ્તાર આવેલા કળશ એપાર્ટમેન્ટ જૈન દેરાસર પાસે એક અજાણ્યા વ્યક્તિનો અકસ્માત થયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી CCTVની તપાસ કરતા એક રિક્ષાચાલકે તે વ્યક્તિને ટક્કર મારીને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોપી ઝડપાયા બાદ ખુલાસો…

Read More

આગામી 10થી 13 મે દરમિયાન ડાયરેક્ટ બીટ વેરીફીકેશન પદ્ધતિથી એશિયાઈ સિંહની વસતી ગણતરી થશે, 2020માં કુલ 674 જેટલા સિંહોની વસતી નોંધાયેલી

Asiatic lion population census 2025: સિંહ, સાવજ, ઊંટિયો વાઘ, બબ્બર શેર, કેસરી, ડાલામત્થો જેવા ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં માત્ર ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. વર્ષ 1980થી ગીર એશિયાઇ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયું છે. એશિયાઈ સિંહ માત્ર ગુજરાતનું જ નહીં એશિયાનું પણ ગૌરવ છે. આ સમાચાર પણ…

Read More

Ahmedabad VS Hospital: VS હોસ્પિટલમાં 4 વર્ષમાં 500 દર્દી પર ક્લિનિકલ પરીક્ષણનો ઘટસ્ફોટ, ફાર્માસ્યુટીકલ કંપનીઓએ તપાસ માટે ડોક્યુમેન્ટસ પણ આપવાનો ઈન્કાર કર્યો

Ahmedabad VS Hospital News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલમાં વર્ષ-2021થી 58 જેટલી નેશનલ અને ઈન્ટરનેશનલ ફાર્માસ્યુટીકલ કંપનીઓએ અંદાજે 500 જેટલા દર્દીઓ ઉપર તેમની પ્રોડકટસના પરિક્ષણ કરી નાંખ્યા હોવાનો તપાસ સમિતિના વચગાળાના અહેવાલમાં ઘટસ્ફોટ થયો છે. આ ફાર્માસ્યુટીકલ કંપનીઓએ રૂમેટો આર્થરાઈટીસ ઉપરાંત ચામડીના રોગ, વેકસિનના પરીક્ષણ કર્યા હોવાનું બહાર આવ્યું છે. આ…

Read More

Gujarat Weather Update: આજથી બે દિવસ સુધી 30 કિલોમીટરની સ્પીડે ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે, જાણો આગામી ત્રણ દિવસ કેવું રહેશે તાપમાન

Gujarat Weather Update: ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી બે દિવસ ધૂળની ડમરી સાથે 20થી 30 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આવતીકાલથી તાપમાન 2-3 ડિગ્રી ઘટતાં ગરમીમાં રાહત મળી શકે છે. મહત્ત્વનું છે કે, ગઈકાલે કંડલા એરપોર્ટમાં 44 ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 41 ડિગ્રી સાથે…

Read More

સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે સરકારે કર્યો મહત્ત્વનો નિર્ણય, બે તબક્કામાં નિકાલ માટે 11 પ્રકારના કામો હાથ ધરાશે

Porbandar News: સૌરાષ્ટ્રમાં સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બે વાર ઘેડની પ્રત્યક્ષ મુલાકાત કરીને જરૂરી સૂચનો કર્યા બાદ આ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂપિયા 1,534.19 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી…

Read More

Gandhinagar: રાજ્યમાં માર્ચ 2025 સુધીમાં 1.75 કરોડથી વધુ કોલ 108માં નોંધાયા, 56.72 લાખથી વધુ પ્રસૂતિ અને 21.36 લાખથી વધુ માર્ગ અકસ્માતમાં ઈમર્જન્સી સેવા પૂરી પડાઈ

Gandhinagar News: ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી 108 ઇમરજન્સી સેવાની સમગ્ર ટીમ રાજ્યના નાગરિકોનો જીવ બચાવવામાં હરહંમેશ અડીખમ રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ 2007માં રાજ્યમાં સૌ પ્રથમવાર શરૂ કરાયેલી અનન્ય આરોગ્યલક્ષી 108 ઇમરજન્સી સેવા આજે અન્ય રાજ્યો માટે પથદર્શક અને આદર્શ મોડલ પૂરવાર થઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

Read More

Gandhinagar: ગામમાં પીવાનું પાણી ના મળે, ઓપરેટર સતત ગેરહાજર રહેતો હોય તો કરો ટોલ ફ્રી 1916 પર ફરિયાદ, પાણી પુરવઠા વિભાગ નિરાકરણ માટે 24X7 કાર્યરત

Gandhinagar News: ગુજરાતના જળ વ્યવસ્થાપન અને ગુજરાતમાં થયેલી જળક્રાંતિએ રાજ્યના વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. એક સમયે પાણીની ભયંકર અછતનો સામનો કરતું ગુજરાત આજે દેશભરમાં પાણીદાર ગુજરાત તરીકે ઓળખાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પાણીનું નક્કર આયોજન કરીને રાજ્યના નગરિકોને પીવા માટે, ખેડૂતોને સિંચાઇ માટે અને…

Read More

Ahmedabad: દોઢ મહિનાની જહેમત બાદ પકડાયેલો આરોપી સેટેલાઈટ પોલીસની બેદરકારીથી સોલા સિલામાંથી ભાગ્યો, DCPએ બે પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા

Ahmedabad News: અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસેના વૃંદાવન બંગ્લોઝમાં રૂપિયા 45.75 લાખની ઘરફોડ ચોરીના કેસમાં પોલીસે 350થી વધુ સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વલન્સના આધારે દોઢ મહિના સુધી મહેનત કરીને આરોપી અર્જુન રાજપુતને મહેસાણાથી ઝડપી લીધો હતો. તેના પર ઘરફોડ ચોરીના 50થી વધુ ગુના નોંધાયેલા હતા. ગુરૂવારે રાત્રે આરોપી અર્જુન રાજપૂતને સેટેલાઈટ પોલીસ સ્ટેશનના એએસઆઈ અને એલઆરડી…

Read More

Ahmedabad: ITC નર્મદા હોટેલમાં 27 એપ્રિલ સુધી યોજાશે રૉયલ કિચન – મેવાડ ફૂડ ફેસ્ટિવલ, શાહી વારસાવાળી થીમમાં ડાઈનરોને અનોખો અનુભવ થશે

Food Festival In Ahmedabad: અમદાવાદમાં આવેલી વૈભવી હોટેલ ITC નર્મદા જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવામાં આવે છે, તેવા તેના ફૂડ ફેસ્ટિવલ રૉયલ કિચન – મેવાડ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરીને તેના મહેમાનોને રાજસ્થાનના શાહી વ્યંજનોનો રસાસ્વાદ કરાવવા માટે તૈયાર થઈ ગઈ છે. ખૂબ જ પ્રમાણિકતાપૂર્વક તૈયાર કરવામાં આવેલા મેવાડી વ્યંજનોના ખૂબ જ સમૃદ્ધ અને સૂક્ષ્મ…

Read More