Gujarat24  /  Gujarat

વડોદરામાં માતાએ મોબાઈલ મુદ્દે ઠપકો આપતા ધોરણ 9માં ભણતાં સગીરે આપઘાત કર્યો, બેડરૂમ બંધ કરી ગળાફાંસો ખાધો

Vadodara News: વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા 14 વર્ષીય સગીરને મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરવા બાબતને લઈને ઠપકો આપ્યો હતો. આ પછી સગીરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું માંજલપુર પોલીસ મથકે નોંધાયું હતું. માંજલપુર અલવાનાકા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં 14 વર્ષીય મનીષ રહેતો હતો. તે ધોરણ 9માં મકરપુરાની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતો હતો. મનીષે…

Read More

Ahmedabad: AMC 9 વોર્ડના પ્લોટની કરશે ઈ-હરાજી, જાણો વોર્ડ મુજબ પ્લોટનો ભાવ, આ તારીખ સુધી કરાવી શકાશે રજિસ્ટ્રેશન

Ahmedabad News: AMC દ્વારા શહેરનાં SG હાઇવે પર સિંધુભવન રોડ, મોટેરા, થલતેજ, શીલજ, વટવા અને નિકોલ સહિતના વિસ્તારોમાં આવેલા રેસીડેન્સિયલ અને કોમર્શિયલ હેતુ માટેના 9 પ્લોટ હરાજીથી વેચવાનું નક્કી કર્યું છે. તારીખ 19 અને તારીખ 20 મેના રોજ 9 પ્લોટના ઈ ઓક્શન મારફતે અંદાજે રૂપિયા 1000 કરોડ એકત્રિત કરવાની ધારણા છે. આ પ્લોટોની હરાજીમાં રસ…

Read More

Ahmedabad: 2.67 કરોડ આયુષ્યમાન કાર્ડ ધારકો માટે આખરે હેલ્પલાઈન જાહેર, કાર્ડ બેલેન્સ સહિતની માહિતી મળશે

Ahmedabad News: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લગતી ફરિયાદ નિવારણ અને જરુરી માહિતી માટે આરોગ્ય વિભાગ દ્વારા હેલ્પ લાઈન કાર્યરત્ કરવામાં આવી છે. આયુષ્માન કાર્ડ અને તેના અંતર્ગત આપવામાં આવતી સેવાને લગતી કોઈપણ ફરિયાદ, સમસ્યા, માહિતી માટે હેલ્પલાઈન નંબર 07966440104 જાહેર કરાયો છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. પ્રાપ્ત…

Read More

Ahmedabad: અમદાવાદમાં સલામતી માટે વધુ 106 AI CCTV લગાવાશે, જાણો કયા વિસ્તારમાં કેટલા કેમેરા લાગશે

Ahmedabad News: નવા અમદાવાદમાં સલામતી સુદ્રઢ બનાવવા માટે વધુ 106 AI CCTV લગાવવા અમદાવાદ મ્યુનિસિપલ અને પોલીસ તંત્રએ કાર્યવાહી હાથ ઘેરી છે. રીંગ રોડ આસપાસના વિસ્તારમાં CCTV જરૂરી હોય તેવા સ્થળોની યાદી ટ્રાફિક પોલીસે આપતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટેન્ડર બહાર પાડવા પ્રક્રિયા હાથ ધરી છે. ગંભીર ગુના ઉકેલવા માટે વર્ષ 2011થી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગાવાયેલાં…

Read More

મૃત મહિલાના બોગસ દસ્તાવેજથી કરોડોની જમીન પડાવનાર બિલ્ડર રમણ પટેલ ઝડપાયો, મકરબાના રામ ભરવાડ સહિત 7 સામે થઈ હતી ફરિયાદ

Ahmedabad News: અમદાવાદમાં બનાવટી દસ્તાવેજોના આધારે કરોડો રૂપિયાની જમીન પચાવનાર પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ અને તેના સાગરિતો વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં રમણ પટેલે અન્ય 7થી વધુ આરોપીઓ સાથે મળીને મૃતક મહિલાના બનાવટી દસ્તાવેજ અને તેમના અગુંઠાની નિશાન લઈને કરોડો રૂપિયાની જમીન હડપ કરી હતી. આ અંગે ગાંધીનગર સીઆઇડી ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં…

Read More

Potato farming: ઉત્તર ગુજરાતમામાં 1.49 લાખ હેક્ટરમાં બટાકાનું વાવેતર, પહેલાં કરતાં ઉત્પાદન ઘટ્યું

Potato Farming in North Gujarat: ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાથી જ ગરમીની શરૂઆત થઈ છે. વાતાવરણની અનિશ્ચતાને કારણે રવી પાકોના વાવેતરને સીધી અસર થઈ છે. આ વર્ષે બટાકાના વાવેતરમાં 10થી 15 ટકાનો ઘટાડો રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં આ વર્ષે 13 લાખ હેક્ટરમાં રવી વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં 1.49 લાખ હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું હતું….

Read More

Triveni sangam at Somnath: હવે સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે બોટિંગ શરૂ, શ્રદ્ધાળુઓ બનાસરની જેમ બોટમાં બેસીને સંગમ આરતી કરી શકાશે

Triveni Ghat Somnath: કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ગઈકાલે ઢળતી સાંજે હિરણ-કપિલા અને સરસ્વતીનું જ્યાં સંગમ થાય છે એવા પવિત્ર ત્રિવેણીઘાટ પર બોટિંગની શરૂઆત કરાવી હતી. કલેક્ટર સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મુછાર, વેરાવળ-પાટણ નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબહેન જાની, મહેન્દ્રભાઈ પીઠિયા સહિતના જનપ્રતિનિધિઓ અને અધિકારીઓએ બોટમાં બેસીને દિવડાઓ વડે સંગમ આરતી કરી સાગર અર્ધ્ય અર્પણ કર્યું હતું. સમાચારથી…

Read More

હાલોલ ગ્રામ્ય પોલીસ મથકનો પ્રોબેશનરી PSI એક લાખની લાંચ લેતાં ઝડપાયો, મારઝૂડ અને હેરાન નહીં કરવા લાંચ માગી હતી

Panchmahal News: પંચમહાલ ACB દ્વારા ગોઠવાયેલા લાંચનાં છટકામાં હાલોલ ગ્રામ્ય પોલીસ મથકના પ્રોબેશનરી પોલીસ સબ ઈન્સ્પેક્ટર મેહુલ રમેશભાઈ ભરવાડને રૂપિયા 1 લાખ ની લાંચ લેતા ઝડપી પાડતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. લાંચિયા પ્રોબેશનરી પોલીસ સબ ઇન્સ્પેકટર દ્વારા એક ગુનામાં વોન્ટેડ જાહેર કરી, મારઝૂડ નહીં કરવા અને હેરાન નહીં કરવા માટે રૂપિયા 2.50 લાખની…

Read More

સોમનાથ ખાતે શિવરાત્રિ નિમિત્તે ત્રીદિવસીય મહોત્સવનું આયોજન, જાણો 24થી 26 ફેબ્રુઆરીએ કયા છે કાર્યક્રમ

Somnath Shivratri Celebration: શ્રી સોમનાથ મંદિર, ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે વિશ્વભરમાં જાણીતું છે. મહાશિવરાત્રીના પાવન અવસર પર અહીં દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આ વર્ષે શિવરાત્રીના મહાપર્વ પર શ્રદ્ધાળુઓ માટે કલા સાથે આરાધનાના ઉદ્દેશ્યથી તારીખ 24થી 26 ફેબ્રુઆરી, 2025 દરમિયાન શાસ્ત્રીય સંગીત અને નૃત્ય કલાના ત્રિ-દિવસીય સોમનાથ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમાચારથી…

Read More

India England ODI: આજની ત્રીજી વન ડે મેચ માટે AMTS 104 બસો દોડાવાશે, જાણો કયાં 5 રુટ પર આ બસ દોડશે અને કેટલું હશે ભાડું

Ahmedabad News: AMTS દ્વારા આવતીકાલે તારીખ 12 ફેબ્રુઆરીના રોજ મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર યોજાનાર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વન-ડે મેચ માણવા માટે શહેરીજનોને બસ સુવિધા પૂરી પાડવામાં આવશે. આવતીકાલની ડે નાઈટ મેચ હોવાથી રાત્રે 10.00 વાગ્યા બાદ મેચ પૂર્ણ થયા પછી પ્રેક્ષકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકે તેના માટે રાત્રે ઘરે પરત ફરવા…

Read More