Gujarat24  /  Religion

રથયાત્રા 2025: ગોંદિયા અને ખુર્દા રોડ વચ્ચે જગન્નાથ ભક્તો માટે વિશેષ ટ્રેન

જગન્નાથ રથયાત્રા 2025: છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાંથી પુરીની યાત્રા કરતા યાત્રાળુઓ માટે આ વિશેષ ટ્રેન સેવા ખૂબ જ મદદરૂપ સાબિત થશે . ભારતીય રેલવે ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં સામેલ થનારા શ્રદ્ધાળુઓ માટે એક ખાસ ટ્રેન ચલાવશે.સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવે (એસઈસીઆર)એ ગોંદિયા (મહારાષ્ટ્ર) અને ખુર્દા રોડ (ઓડિશા) વચ્ચે વિશેષ ટ્રેન સેવાની જાહેરાત કરી છે….

Read More

નાસિકમાં આગામી વર્ષે યોજાનારા કુંભમેળાની તારીખ જાહેર થતાં તૈયારીઓ શરૂ, જાણો ક્યારે થશે પહેલું શાહી સ્નાન

મહારાષ્ટ્રની કાશી તરીકે ઓળખાતી પૂણ્યનગરી નાસિકમાં સિંહસ્થ કુંભમેળાના પર્વની તુરખોની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી. નાસિક અને ત્ર્યંબકેશ્વરના તમામ અખાડાઓના સાધુ-મહંતોની હાજરીમાં આ જાહેરાત કરાઈ હતી. નાસિક જિલ્લા કલેક્ટર કાર્યાલયમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના અધ્યક્ષ સ્થાને યોજાયેલી યોજાયેલી બેઠકમાં સિંહસ્થ કુંભમેળાનાં આખરી શિડ્યૂલની જાહેરાત કરાઈ હતી. આ બેઠકમાં તમામ 13 અખાડાના સાધુ-મહંતોએ ભાગ લીધો હતો….

Read More

RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યુંઃ જ્યાં સુધી હિન્દુઓ પોતે મજબૂત નહીં બને ત્યાં સુધી દુનિયામાં કોઈ…

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSના વડા મોહન ભાગવતે ફરી એકવાર હિન્દુ સમાજની એકતા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું છે કે ભારતની એકતા એ હિન્દુઓની સુરક્ષાની ગેરંટી છે. તેમણે કહ્યું કે હિન્દુ સમાજ અને ભારત એકબીજા સાથે ખૂબ જ જોડાયેલા છે અને જ્યારે હિન્દુ સમાજ મજબૂત બનશે, ત્યારે જ ભારત પણ ગૌરવ પ્રાપ્ત કરશે….

Read More

આજનું રાશિફળઃ આજે આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા મળી શકે, જાણો કેવો રહેશે તમારો દિવસ

Aaj Nu Rashifal , November 5, 2024:આજે ગુજરાતી પંચાંગ મુજબ, 5 નવેમ્બર મંગળવારે વિક્રમ સંવત 2081ના કારતક સુદની ચોથ તિથિ છે. તો ચંદ્રરાશિ વૃશ્ચિક અને રાહુ કાળ બપોરે 02:48થી 03:10 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે નૂતન વર્ષનો દિવસ કેવો રહેશે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત…

Read More

આજનું રાશિફળઃ આજે વૃશ્ચિક રાશિના જાતકોને આશાઓ ફળતી જણાય, જાણો કેવો રહેશે તમારો દિવસ

Aaj Nu Rashifal , November 4, 2024:આજે ગુજરાતી પંચાંગ મુજબ, 4 નવેમ્બર સોમવારે વિક્રમ સંવત 2081ના કારતક સુદની ત્રીજ તિથિ છે. તો ચંદ્રરાશિ વૃશ્ચિક અને રાહુ કાળ બપોરે 03:11થી 05:34 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે નૂતન વર્ષનો દિવસ કેવો રહેશે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત…

Read More

આજનું રાશિફળઃ આ રાશિના જાતકને આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય, જાણો કેવો રહેશે તમારો ભાઈ બીજનો દિવસ

શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે નૂતન વર્ષનો દિવસ કેવો રહેશે.

Read More

આજનું રાશિફળઃ આ રાશિના જાતકના નવા સંબંધ રચાય અને સામાજિક કાર્યથી પ્રવાસનું આયોજન સંભવ બને, જાણો કેવો રહેશે તમારો નૂતન વર્ષનો દિવસ

શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે નૂતન વર્ષનો દિવસ કેવો રહેશે.

Read More

Meen Rashifal 2025: મીન રાશિના જાતકોને નોકરી ધંધામાં સફલતા મળશે કે નહીં અને ક્યારે થશે નવા આયોજન, જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ

આ આખું વર્ષ મીન રાશિના જાતકો માટે કેવું રહેશે તેના વિશે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક પુરોહિતે જણાવ્યું છે.

Read More

Kumbh Rashifal 2025: કુંભ રાશિના જાતકોએ શત્રુઓથી રાખવી સાવધાની અને નાણાકિય બાબત કેવી રહેશે, જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ

આ આખું વર્ષ કુંભ રાશિના જાતકો માટે કેવું રહેશે તેના વિશે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક પુરોહિતે જણાવ્યું છે.

Read More

Makar Rashifal 2025: મકર રાશિના જાતકોએ ક્યારે રોકાણ કરવું અને કઈ બાબતે કાળજી રાખવી, જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ

આ આખું વર્ષ મકર રાશિના જાતકો માટે કેવું રહેશે તેના વિશે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક પુરોહિતે જણાવ્યું છે.

Read More