આજનું રાશિફળઃ આ ચાર રાશિના જાતકોને આજે લાભ થવાની શક્યતા, જાણો તમારું આજનું રાશિફળ

શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.

Read More

શું તમારા શરીરમાં આવા લક્ષણ તમને જોવા મળે છે?, તો ચેતી જજો હોઈ શકે છે હાર્ટ એટેકના લક્ષણ

હાર્ટ એટેકના કારણે ઠંડો પરસેવો, ઝડપી ધબકારા, ડાબા હાથમાં દુખાવો, જડબામાં જકડતા અથવા ખભામાં દુખાવો થઈ શકે છે. ઘણા લોકો જાણતા નથી કે સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો ઘણીવાર પુરુષો કરતાં અલગ હોય છે. સ્ત્રીઓને ખભા અથવા હાથમાં દુખાવો, છાતીમાં દુખાવો, દબાણ, અથવા ભારેપણું જેવી અનુભૂતિ થઈ શકે છે. આ લક્ષણો અચાનક શરૂ થઈ શકે છે,…

Read More

આજનું રાશિફળઃ કર્ક રાશિના જાતકોએ વાચચીતમાં સંયમ રાખવું, જાણો તમારું આજનું રાશિફળ

શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.

Read More

Ahmedabad: સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે મહારાણીજીના ભવ્ય નવ વિલાસ મનોરથનું આયોજન, વૈષ્ણભક્તોએ લાભ લીધો

Ahmedabad News: શ્રીભાગવત વિદ્યાપીઠ-સોલામાં શ્રીયમુના મહારાણીજીનાં પ્રીત્યર્થે ભવ્ય નવ વિલાસ મનોરથોનું આયોજન થયું હતું. આ મહોત્સવમાં શ્રીયમુનાજીનું વિશ્રામ ઘાટ પાસે સ્થાપન કર્યું હતું. સમૂહ યમુનાષ્ટકનાં 41 પદનાં પાઠ તથા યમુનાઘાટ પર દીપદાન મનોરથ વગેરે દ્વારા આ નવરાત્રિનાં નવ દિવસ મહોત્સવનું આયોજન થયું હતું. જેમાં સૌ વૈષ્ણભક્તોએ લાભ લીધો હતો. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ…

Read More

વિજયાદશમી (દશેરા) અને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડિશનલ વાઘાનો ગરબા-શ્રીફળનો દિવ્ય શણગાર ધરાવાયો

Sarangpur Hanuman Mandir: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી વિજયાદશમી (દશેરા) નિમિતે તારીખ 12-10-2024ને શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડિશનલ વાઘા અને માટલી, દાંડિયા-શ્રીફળનો શણગાર કરવામાં આવ્યો હતો. સવારે મંગળા તથા શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં…

Read More

આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને ધાર્યા પરિણામ મળી શકે, જાણો તમારું આજનું રાશિફળ

શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.

Read More

Ahmedabad: ભાગવત વિદ્યાપીઠ સંચાલિત શ્રીવરતંતુ સંસ્કૃત મહાવિદ્યાલય સમાયોજિત શ્રીઅનુષ્ઠાત્મક સરસ્વતી મહોત્સવનું આયોજન કરાયું

શ્રીવરતંતુ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા ભાગવતઋષિજીની પ્રેરણાથી પ્રતિવર્ષ અનુસાર શારદીય સરસ્વતી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

Read More

Anand: ગોકુલધામ ઇન્ટરનેશનલ કેમ્પસમાં નવરાત્રી મહોત્સવ 2024ની ઉત્સાહભેર ઉજવણી થઇ, વિદ્યાર્થીઓ અને સભ્યો મનમૂકીને ગરબે ઘૂમ્યા

આ કાર્યક્રમમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓએ તેમના રંગબેરંગી પરંપરાગત પરિધાનમાં આનંદ અને ગર્વ સાથે ગરબા કરીને સર્જનાત્મકતા દર્શાવી હતી.

Read More

રાશિફળઃ આ રાશિના જાતકોના આકસ્મિક ખર્ચાઓથી બચવું, જાણો તમારું આજનું રાશિફળ

શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે સાતમા નોરતાનો દિવસ કેવો રહેશે.

Read More

રાશિફળઃ આ રાશિના જાતકોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આવી શકે, જાણો તમારું આજનું રાશિફળ

શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે સાતમા નોરતાનો દિવસ કેવો રહેશે.

Read More