વિજયાદશમી (દશેરા) અને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડિશનલ વાઘાનો ગરબા-શ્રીફળનો દિવ્ય શણગાર ધરાવાયો

Sarangpur Hanuman Mandir: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી વિજયાદશમી (દશેરા) નિમિતે તારીખ 12-10-2024ને શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડિશનલ વાઘા અને માટલી, દાંડિયા-શ્રીફળનો શણગાર કરવામાં આવ્યો હતો. સવારે મંગળા તથા શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં…

Read More

આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને ધાર્યા પરિણામ મળી શકે, જાણો તમારું આજનું રાશિફળ

શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.

Read More

Ahmedabad: ભાગવત વિદ્યાપીઠ સંચાલિત શ્રીવરતંતુ સંસ્કૃત મહાવિદ્યાલય સમાયોજિત શ્રીઅનુષ્ઠાત્મક સરસ્વતી મહોત્સવનું આયોજન કરાયું

શ્રીવરતંતુ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા ભાગવતઋષિજીની પ્રેરણાથી પ્રતિવર્ષ અનુસાર શારદીય સરસ્વતી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

Read More

Anand: ગોકુલધામ ઇન્ટરનેશનલ કેમ્પસમાં નવરાત્રી મહોત્સવ 2024ની ઉત્સાહભેર ઉજવણી થઇ, વિદ્યાર્થીઓ અને સભ્યો મનમૂકીને ગરબે ઘૂમ્યા

આ કાર્યક્રમમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓએ તેમના રંગબેરંગી પરંપરાગત પરિધાનમાં આનંદ અને ગર્વ સાથે ગરબા કરીને સર્જનાત્મકતા દર્શાવી હતી.

Read More

રાશિફળઃ આ રાશિના જાતકોના આકસ્મિક ખર્ચાઓથી બચવું, જાણો તમારું આજનું રાશિફળ

શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે સાતમા નોરતાનો દિવસ કેવો રહેશે.

Read More

રાશિફળઃ આ રાશિના જાતકોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આવી શકે, જાણો તમારું આજનું રાશિફળ

શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે સાતમા નોરતાનો દિવસ કેવો રહેશે.

Read More

રાશિફળઃ આ રાશિના જાતકોએ ઉતાવળિયું પગલું ન ભરવુ, જાણો તમારું આજનું રાશિફળ

શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે છઠ્ઠા નોરતાનો દિવસ કેવો રહેશે.

Read More

J&K Vidhan Sabha Election Result: જમ્મુ-કાશ્મીરની ચૂંટણીની મતગણતરીમાં કોંગ્રેસ-NC આગળ, જમ્મૂ રિઝનમાં ભાજપને બહુમત

જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કા હેઠળ 1 ઓક્ટોબરે મતદાન થયું હતું. ત્રણેય તબક્કામાં 63.45 ટકા મતદાન થયું હતું.

Read More

Haryana Election Results 2024: આજે આવશે હરિયાણાની ચૂંટણીનું પરિણામ, ભાજપ ફરી સત્તામાં આવશે

હરિયાણામાં થયેલ ચૂંટણીમાં આજે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીથી ભુપેન્દ્ર સિંહ હુડ્ડા અને કોંગ્રેસની વિનેશ ફોગાટના ભવિષ્યનો નિર્ણય થશે.

Read More

રાશિફળઃ કન્યા રાશિના જાતકોએ વધુ મહેનત કરવી પડે, જાણો તમારું આજનું રાશિફળ

શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે છઠ્ઠા નોરતાનો દિવસ કેવો રહેશે.

Read More