Gujarat24  /  Gujarat

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, એક્ટિવ કેસ 320 થયા, અમદાવાદમાં 1 મહિલાનું સારવાર દરમિયાન મોત

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 320 પાર થઈ ગયો છે. સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી બાદ ગુજરાત ચોથા સ્થાને છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં એક્ટિવ કેસમાં 55નો ઉમેરો થયો છે. ગુજરાતના 320 એક્ટિવ કેસમાંથી 163 માત્ર અમદાવાદમાં છે. 31 મેના એક જ દિવસમાં અમદાવાદમાં કોરોનાના 35 નવા કેસ નોંધાયા છે. આ…

Read More

રાજકોટના શાપર-વેરાવળમાં 7 વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો, ઘર નજીક ખુલ્લા પ્લોટમાં રમતો હતો ત્યારે ઘેરી લીધો

રાજકોટ નજીક શાપર વેરાવળમાં ગત રાત્રિના 7 વર્ષના માસુમ બાળકને રખડું અને હિંસક કુતરાઓએ ઘેરી લઈને અસંખ્ય બટકાં ભરીને લોહીલુહાણ કરીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની કમકમાટીભરી ઘટના સામે આવી છે. મહત્ત્વનું છે કે, શ્રમિક પરિવારનું 7 વર્ષનું બાળક ઘર નજીક ખુલ્લા પ્લોટમાં રમતું હતું ત્યારે કૂતરાએ તેને ઘેરી લીધું હતું. આ પછી કૂતરાએ બટકા…

Read More

રાજકોટમાં તનિષ્ક જ્વેલર્સના સ્ટોર મેનેજરે 17 લાખની કરી ઉચાપત, તનિષ્ક જ્વેલર્સે કાઢી મૂકી ગ્રાહકના રૂપિયા ચૂકવ્યા

રાજકોટના 150 ફૂટરીંગ રોડ ઉપર આવેલા તનિષ્ક જવેલર્સના શો-રૂમના સ્ટોર મેનેજર નિલેષ ઘઘડાએ ગ્રાહકે દાગીના ખરીદવા માટે આપેલા રૂપિયા 17 લાખ ઓળવી ગયા હતા. બાદમાં તેને સ્ટોર મેનેજરને નોકરીમાંથી છૂટા કરી દૂઈ ગ્રાહકને સંપુર્ણ વળતર ચુકવી દેવામાં આવ્યું હોવાનું તનિષ્ક જવેલર્સ દ્વારા જણાવાયું છે. રાજકોટ તાલુકા પોલીસમાં સ્ટોર મેનેજર નિલેષ ઘુઘડા સામે નોંધાયેલી ફરિયાદના સંદર્ભના…

Read More

Nalsarovar Bird Sanctuary: નળ સરોવરમાં દુર્લભ ગણાતું પક્ષી સબાઈન ગુલ જોવા મળ્યું, છેલ્લે 2013માં કેરળમાં જોવા મળ્યું હતું

Nalsarovar Bird Sanctuary News: ગુજરાતના પક્ષી તીર્થ ગણાતા નળસરોવરમાં પક્ષીવિદો માટે એક રોમાંચક ઘટના બની છે. નળસરોવરમાં દુર્લભ ગણાતું સબાઇન ગુલ પક્ષી જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભારતમાં સબાઇન ગુલ છેલ્લે વર્ષ 201૩માં કેરળમાં જોવા મળ્યું હતું. મહત્ત્વનું છે કે, અમદાવાદ નજીક આવેલુ! નળસરોવર ગુજરાત સહિત દેશભરના પક્ષી પ્રેમીઓમાં તે આગવું મહત્વ ધરાવે છે….

Read More

Surat: નોકરી માટે બોગસ પુરાવા ઊભા કરનારા ACP ચૌધરી સામે પોલીસ ફરિયાદ, ગુનેગારની જેમ ભૂગર્ભમાં ઉતરી ગયા

Surat News: રાંદેર, અડાજણ અને પાલમાં ફરજ બજાવતા એસીપી બી. એમ. ચૌધરીએ અનુસુચિત જનજાતિના સભ્ય ન હોવા છતાં પ્રમાણપત્ર મેળવી ખોટી રીતે સરકારી નોકરી અને બઢતી મેળવી હોવાની ચોંકાવનારી હકીકતો ઉજાગર થયા હતા. બાદ રાજ્યના ગૃહ વિભાગે ખાતાકીય તપાસ સાથે તેમને ડિસ્ચાર્જ કર્યા હતા. હવે આ મુદ્દે ઉમરા પોલીસ મથકમાં સમાજ કલ્યાણ અધિકારીએ એસીપી ચૌધરી…

Read More

વડાપ્રધાન મોદી સોમવારથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, અમદાવાદમાં 26મીએ ભવ્ય રોડ શો, જાણો અન્ય કાર્યક્રમ વિશે

PM Narendra Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 26-27 મે દરમિયાન ગુજરાતના પ્રવાસે છે. તેઓ ગુજરાતમાં દાહોદ, ભુજ, ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન મોદી 26મીએ સાંજે અમદાવાદ આવશે ત્યારે એરપોર્ટથી રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓપરેશન સિંદૂરની સફળતાને બિરદાવવા માટે રોડ શોના સમગ્ર રૂટ ઉપર તિરંગા લગાવવામાં આવશે….

Read More

Ahmedabad Demolition: ચંડોળામાં 20 ગેરકાયદેસર ધાર્મિક સ્થાન સહિત 500 બાંધકામ તોડાયા, ચોમાસા પહેલા તળાવને ફરતે પ્લાન્ટેશનની કામગીરી કરાશે

Ahmedabad Chandola Demolition: ચંડોળા તળાવની જગ્યામાં ગેરકાયદેસર બિવામાં આવેલા વીસ જેટલા ધાર્મિક સ્થાન અને 500 જેટલા કાચા-પાકા બાંધકામ બુધવારે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પડાયા હતા. ધાર્મિક સ્થાન તોડવાની કામગીરી સમયે લોકોએ હોબાળો મચાવતા નિયંત્રણમાં લઈ કામગીરી પુરી કરાઈ હતી. ચંડોળા તળાવમાંથી કાટમાળ દુર કરવાની સાથે તળાવને ઉંડુ કરવાની કામગીરી ચાલી રહી છે. તળાવની ફરતે…

Read More

16મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની જાહેરાત, જાણો ગીરની શાન સાવજની સંખ્યા કેટલી થઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં યોજવામાં આવેલી 16મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની ગૌરવપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યમાં સિંહોની સંખ્યા 891ની થઈ છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, 196 નર, 330 માદા તથા પાઠડા અને બાળ સિંહ મળીને સમગ્રતયા 891 સિંહોની સંખ્યા આ 16મી વસ્તી અંદાજના આંકડાઓમાં સામે આવી છે. રાજ્ય સરકારના વન…

Read More

Ahmedabad: નારણપુરામાં મૂડ ડીસઓર્ડરથી પીડિત પત્નીને પાગલ ગણાવી બદનામ કરી, મહિલાએ ફરિયાદ નોંધાવી

Ahmedabad News: અમદાવાદના નારણપુરામાં રહેતી 41 વર્ષીય મહિલાએ તેના પરિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે મહિલાને મૂડ ડિસઓર્ડરની બિમારી છે. જે બિમારીને કારણે તેના સાસરિયા તેને પાગલ ગણાવીને બદનામ કરતા હતા. એટલું જ નહીં પતિ અવારનવાર પત્નીની જાણ બહાર અવારનવાર થાઈલેન્ડ જતો હતો. આ અંગે મહિલા પોલીસ પશ્ચિમ દ્વારા તપાસ શરૂ કરી છે. અમદાવાદના નારણપુરા…

Read More

ગુજરાતના 6 બીચ દેશ-વિદેશના બીચને ઝાંખા પાડે છે, આ વેકેશનમાં ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે કરો એક્સપ્લોર

ગુજરાત દરિયા સીમાની બાબતમાં અન્ય રાજ્યોની સરખાણમીએ ઘણો સમુદ્ધ છે. ગુજરાતને 1,600 કિલોમીટરની વધારે લાંબી દરિયાઈ સરહદ મળી છે. જે તેની સુંદરતા અને પ્રકૃતિ સૌંદર્ય માટે દેશ-વિદેશમાં અલગ ઓળખ મેળવી છે. હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતના ટેકલાક બીચ પર તમે પરિવાર સાથે વેકેશન પ્લાન કરી શકો છો. ગુજરાતને ભારતનું બીચ ટૂરિઝમ હબ…

Read More