Gujarat24  /  

અમદાવાદના જૂના વાડજમાં અડધી રાતે પુત્રની સામે જ માતાની હત્યા, બે અજાણ્યા શખ્સોએ પુત્રને પણ છરી મારી

જુના વાડજમાં પુત્રની નજર સામે જ મધરાત્રે માતાની હત્યા કરી બે શખ્સો પલાયન થઈ ગયાંની ફરિયાદ નોંધી વાડજ પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે. બે ભેદી હુમલાખોરોએ છરી મારતાં આઈટી ડેવલોપર તરીકે કાર્યરત પુત્ર આશિષ ઓડને પેટમાં ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ, જુના વાડજ ઓડ વણઝારાના ટેકરામાં રહેતા 27 વર્ષના આશિષ રતિલાલ ઓડ શાહીબાગની…

Read More

Nalsarovar Bird Sanctuary: નળ સરોવરમાં દુર્લભ ગણાતું પક્ષી સબાઈન ગુલ જોવા મળ્યું, છેલ્લે 2013માં કેરળમાં જોવા મળ્યું હતું

Nalsarovar Bird Sanctuary News: ગુજરાતના પક્ષી તીર્થ ગણાતા નળસરોવરમાં પક્ષીવિદો માટે એક રોમાંચક ઘટના બની છે. નળસરોવરમાં દુર્લભ ગણાતું સબાઇન ગુલ પક્ષી જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભારતમાં સબાઇન ગુલ છેલ્લે વર્ષ 201૩માં કેરળમાં જોવા મળ્યું હતું. મહત્ત્વનું છે કે, અમદાવાદ નજીક આવેલુ! નળસરોવર ગુજરાત સહિત દેશભરના પક્ષી પ્રેમીઓમાં તે આગવું મહત્વ ધરાવે છે….

Read More

Surat: નોકરી માટે બોગસ પુરાવા ઊભા કરનારા ACP ચૌધરી સામે પોલીસ ફરિયાદ, ગુનેગારની જેમ ભૂગર્ભમાં ઉતરી ગયા

Surat News: રાંદેર, અડાજણ અને પાલમાં ફરજ બજાવતા એસીપી બી. એમ. ચૌધરીએ અનુસુચિત જનજાતિના સભ્ય ન હોવા છતાં પ્રમાણપત્ર મેળવી ખોટી રીતે સરકારી નોકરી અને બઢતી મેળવી હોવાની ચોંકાવનારી હકીકતો ઉજાગર થયા હતા. બાદ રાજ્યના ગૃહ વિભાગે ખાતાકીય તપાસ સાથે તેમને ડિસ્ચાર્જ કર્યા હતા. હવે આ મુદ્દે ઉમરા પોલીસ મથકમાં સમાજ કલ્યાણ અધિકારીએ એસીપી ચૌધરી…

Read More

Ahmedabad: નારણપુરામાં મૂડ ડીસઓર્ડરથી પીડિત પત્નીને પાગલ ગણાવી બદનામ કરી, મહિલાએ ફરિયાદ નોંધાવી

Ahmedabad News: અમદાવાદના નારણપુરામાં રહેતી 41 વર્ષીય મહિલાએ તેના પરિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે મહિલાને મૂડ ડિસઓર્ડરની બિમારી છે. જે બિમારીને કારણે તેના સાસરિયા તેને પાગલ ગણાવીને બદનામ કરતા હતા. એટલું જ નહીં પતિ અવારનવાર પત્નીની જાણ બહાર અવારનવાર થાઈલેન્ડ જતો હતો. આ અંગે મહિલા પોલીસ પશ્ચિમ દ્વારા તપાસ શરૂ કરી છે. અમદાવાદના નારણપુરા…

Read More

Ahmedabad Demolition: AMC દ્વારા સરખેજ અને મકરબામાં ડિમોલિશન, કુલ 292 ગેરકાયદે દબાણો હટાવાશે

Ahmedabad Demolition News: AMC દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ – ટીડીઓ વિભાગ દ્વારા સરખેજ-મકરબા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો, દબાણો દૂર કરવા માટે ડીમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે ડીમોલિશનની કામગીરી ચાલુ રહેશે. પ્રથમ દિવસે-શુક્રવારે મકાનો ખાલી કરાવવાની કાર્યવાહી કરીને 84 રહેણાંક યુનિટ બાંધકામો દૂર કરેલ છે તથા 350 મીટરનો TP રસ્તો ખુલ્લો કરવામાં આવેલ છે….

Read More

Kutch: દેશના ઇતિહાસમાં પ્રથમવાર વ્યાજખોરોની મિલ્કત જપ્ત, ગુજરાતે દાખલો બેસાડ્યો

Kutch News: રાજ્યમાં નિર્દોષ નાગરિકોને રંજાડતા વ્યાજખોરો સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સુચનાથી ગુજરાત પોલીસે ખુબ કડકાઇ સાથે આકરા પગલા ભર્યા છે ત્યારે દેશના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત પોલીસ દ્વારા આવા વ્યાજખોરોની મિલ્કત પણ જપ્ત કરી લઇ વ્યાજખોરોને આ પ્રકારનો ગુનો આચરવાનો વિચાર પણ ન આવે તે પ્રકારનો દાખલો બેસે…

Read More

Porbandar: કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની મુશ્કેલીમાં વધારો, કર્ણાટક-આંધ્રપ્રદેશના સાઈબર ક્રાઈમમાં નામ સામે આવતા ગુનો નોંધાયો

Porbandar News: પોરબંદરમાં રૂપિયા 70 લાખની લેતી-દેતી પ્રશ્ને ત્રણ લોકોને ગોંધી રાખીને માર મારવાના ગુન્હામાં જૂનાગઢ જેલ હવાલે થયેલા મુખ્ય આરોપી હિરલબા જાડેજા અને તેના પાંચ સાગરિતોં સામે સાયબર ક્રાઈમનો ગુન્હો નોંધાયો છે. જેમાં કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં રૂપિયા 3.99 કરોડથી વધુનાં ડિઝીટલ એરેસ્ટ અને સાયબર ફ્રોડમાંથી અમુક રકમ હિરલબાના સાગરિતોના ખાતામાં જમા થયાનું ખૂલ્યું છે….

Read More

Ahmedabad: બાંગ્લાદેશીઓને બનાવટી દસ્તાવેજ બનાવી આપનાર એજન્ટને ATSએ ઝડપ્યા, 15 જેટલા બનાવટી દસ્તાવેજ બનાવાયા હતા

Ahmedabad News: બાંગ્લાદેશથી ગેરકાયદે ભારતમાં પ્રવેશ કરનારા બાંગ્લાદેશી નાગરિકો ભારતીય નાગરિક તરીકે પ્રસ્તાપિત કરવા માટે નકલી દસ્તાવેજ તૈયાર કરનાર એજન્ટ અને એક બાંગ્લાદેશીની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એટીએસના અધિકારીઓને 14થી 15 જેટલા બાંગ્લાદેશીઓના બનાવટી દસ્તાવેજો પણ મળી આવ્યા છે. જે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. એટીએસના અધિકારીઓને બાતમી મળી હતી…

Read More

Mehsana: મહેસાણામાં ભેજાબાજ મહિલાએ 4 લોકો પાસેથી લાખો લૂંટ્યા, ચણિયા ચોળી ભાડે લેવાના બહાને રૂપિયા સેરવી જતાં ફરિયાદ

Mehsana News: મહેસાણા શહેરના મોઢેરા રોડ પર આવેલ ગ્રીન હોમ્સ સોસાયટીમાં રહેતા આપેડને થરે ચોરીની ઘટના સમયે આવી હતી. જેમાં તેમની પડોશી મહિલાએ ચણિયાચોળી ભાડે લેવાના બહાને તેમના ઘરમાંથી ૫.૯૫ લાખના દાગીનાઓની ચોરીને અંજામ આપ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જ્યારે આ મહિલાએ અન્ય ૩ લોકોના થરે પણ કપડાં પહેરવાના બહાને ચોરી કરી હોવાની જાણ થતાં…

Read More

Gandhinagar: હવે 90થી ઓછા વિદ્યાર્થી ધરાવતી ગુજરાતની 1727 ગ્રાન્ટેડ સ્કૂલો અને પ્રાથમિક સ્કૂલોને કમ્પ્યુટર લેબ-સ્માર્ટ કલાસ અપાશે

Gandhinagar News: સરકાર દ્વારા સરકારી સ્કૂલોની જેમ ગ્રાન્ટેડ સ્કૂલોને પણ કમ્પ્યુટર લેબ અને સ્માર્ટ કલાસ આપવામા આવે છે પરંતુ 90થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી સ્કૂલોને સ્માર્ટ કલાસ અને કમ્પ્યુટર લેબની મંજૂરી અપાતી ન હતી અને આ મુદ્દે અનેક રજૂઆતો પણ થઈ હતી. જેથી સરકારે અંતે રાજ્યની 1727 ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને કમ્પ્યુટર લેબ તેમજ…

Read More