અંબાલાલ પટેલની આગાહીઃ ચોમાસા પહેલાં આવશે વાવાઝોડું, જાણો આગામી 20થી 24 તારીખ દરમિયાન ક્યાં થશે ભારે વરસાદ

Ambalal Patel Agahi: હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 7 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હાલમાં ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે 20થી 24 મે વચ્ચે સાઈક્લોનિક અસર જોવા મળશે, જેના પગલે દક્ષિણ ગુજરાત અને…

Read More

ISKCON Temple Property Dispute: ઈસ્કોન મંદિરના વિવાદનો અંત, સુપ્રિમ કોર્ટે કહ્યુંઃ હરે કૃષ્ણ મંદિર ઈસ્કોન બેંગલુરુનું છે

ISKCON Temple Property Dispute: બેંગલુરુનું પ્રસિદ્ધ હરે કૃષ્ણ મંદિર, ઈસ્કોન સોસાયટી બેંગલુરુનું હોવાનો નિર્ણય સુપ્રિમ કોર્ટે શુક્રવારે સંભળાવ્યો હતો. સુપ્રીમના નિર્ણય બાદ ઈસ્કન બેંગલુરુ અને ઈસ્કોન મુંબઈ વચ્ચેના લાંબા સમયથી ચાલ્યા આવતા વિવાદનો અંત આવ્યો છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. જસ્ટિસ એ.એસ.ઓકા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની…

Read More

Hera Pheri 3: પરેશ રાવલ ‘હેરી ફેરી 3’માંથી બહાર, જાણો તેમનું ફિલ્મ નહીં કરવાનું કારણ

Hera Pheri 3: પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ ‘હેરા ફેરી’ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. ફિલ્મમાં બાબુ રાવનું પાત્ર ભજવનારા એક્ટર પરેશ રાવલે ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલ છે. તેમના બહાર નીકળવાનું કારણ નિર્માતાઓ સાથેના સર્જનાત્મક મતભેદો હોવાનું કહેવાય છે. ખુદ એક્ટરએ પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. ન્યૂઝ વેબસાઇટના એક…

Read More

એશિયાના આ ત્રણ દેશમાં ફરી કોરોનાના કેસમાં થયો વધારો, કોવિડ-19ની નવી લહેરને લીધે લોકોમાં હાહાકાર

દુનિયા હજુ સુધી કોવિડ-19ના હાહાકારને ભૂલી શકી નથી, આ રોગના ઘા હજુ રૂઝાયા નથી ત્યારે તે ફરી એકવાર ફેલાવા લાગ્યો છે. એશિયાના ઘણા ભાગોમાં કોરોનાની નવી લહેર ફેલાઈ રહી છે. હોંગકોંગ અને સિંગાપોર જેવા શહેરોમાં વાયરસના કેસોમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આરોગ્ય અધિકારીઓએ પરિસ્થિતિ અંગે ચેતવણી જારી કરી છે. હોંગકોંગના…

Read More

Deesa News: ડીસાના બલોધર ગામની પાંજરાપોળમાં 36 ગાયોનાં મોત થતાં અરેરાટી, 15 જેટલી ગાયો સારવાર કરી બચાવી લેવાઈ

Deesa News: ડીસાના બલોધર ખાતે આવેલ ભીલડીયાજી મહાજન પાંજરાપોળમાં 270 જેટલી ગાયોની સારસંભાળ રાખવામાં આવે છે. બુધવારની સાંજના સમયે ગાયોને ઘાસચારો નાંખવામાં આવ્યો હતો. તે ખાતાની સાથે 39 જેટલી ગાયોને ખોરકી ઝેરની અસર થતાં મોત નિપજ્યા હતા. પશુ ચિકિત્સકના જણાવ્યા પ્રમાણે ઉનાળાની ગરમીમાં બફારાના લીધે ઘાસચારામાં ઝેરની અસર થવાથી આ ગાયોના મોત થયા હોવાનું પ્રાથમિક…

Read More

SIM Card Scam: આ રીતે સ્કેમર્સ તમારા નામે સિમ કાર્ડનો કરે છે ઉપયોગ, જાણો કેવી રીતે બચવું

SIM Card Scam: દિલ્હી પોલીસે છેલ્લા 24 કલાકમાં પોલીસે બે એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે જે સિમ કાર્ડ દ્વારા લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે નકલી નામો અને સરનામાં પર જારી કરાયેલા સિમ કાર્ડ દ્વારા સાયબર છેતરપિંડીમાં સંડોવાયેલા 39 મોબાઇલ સિમ કાર્ડ ડીલરો (પોઇન્ટ ઓફ સેલ)માંથી નવ ઉત્તર પ્રદેશના છે. આ…

Read More

રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ મેદાનના બદલે અન્યત્ર ખસેડવા માટે MLA ડો.દર્શીતાબેન શાહે કલેક્ટર સમક્ષ કરી માંગ, મેયર વાતમાં સૂર પુરાવ્યો

રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાતા જન્માષ્ટમીના લોકમેળાના કારણે શહેરીજનોને ટ્રાફિક સમસ્યા સહિતની ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય આગામી વર્ષમાં જન્માક્ષ્મીનો લોકમેળો રેસકોર્સ મેદાનના બદલે અન્યત્ર ખસેડવા માટે ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહએ કલેકટર સમક્ષ માંગણી દરખાસ્ત રજૂ કરી હતી. દરમિયાન આ બેઠકમાં ઉપસ્થિત રહેલા મેયર નયનાબેન પેઢડીયાએ પણ જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ મેદાનના બદલે અન્યત્ર યોજવો જોઈએ તેવી…

Read More

આ છે વિશ્વના સૌથી સુરક્ષિત ફોન, VVIP અને સિક્રેટ એજન્સીઓ કરે છે તેનો ઉપયોગ

ડિજિટલ યુગમાં ડેટા સિક્રેટ અને સાયબર સુરક્ષા સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે. સામાન્ય માણસની વાત તો ભૂલી જાઓ જ્યારે સિક્રેટ એજન્સીઓ, લશ્કરી અધિકારીઓ કે કોઈપણ VVIPની વાત આવે છે, ત્યારે સ્માર્ટફોનની જરૂર પડે છે. જે ફક્ત ટેક્નિકલી રીતે સક્ષમ જ નથી પણ ખૂબ જ સુરક્ષિત પણ છે. તો સૌથી સુરક્ષિત સ્માર્ટફોન વિશે જણાવીએ જેનો…

Read More

રાજનાથ સિંહે ભુજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી, કહ્યું: ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી, જરૂર પડશે તો સંપૂર્ણ ચિત્ર બતાવીશું

16 મે, 2025ના રોજ ગુજરાતના ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે વાયુસેનાના સૈનિકોને સંબોધતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, “આતંકવાદ સામે ભારતની લડાઈ ફક્ત સુરક્ષાનો વિષય નથી, તે હવે રાષ્ટ્રીય સંરક્ષણ સિદ્ધાંતનો એક ભાગ બની ગઈ છે અને અમે આ હાઇબ્રિડ અને પ્રોક્સી યુદ્ધને જડમૂળથી ઉખાડી નાખીશું.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાન યુદ્ધવિરામનો અર્થ…

Read More

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં અંદાજે 1.30 લાખ જેટલા MSMEને રૂપિયા 7,864 કરોડ કરતાં વધુની સહાય અપાઈ, ZED સર્ટિફિકેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે

રાજ્ય સરકારની ઉદાર ઉદ્યોગ નીતિના અસરકારક અમલીકરણના પરિણામે ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે. ગુજરાત સરકાર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો – MSME માટે સહાય યોજનાઓ અંતર્ગત વર્ષ 2020-21થી વર્ષ 2024-25 સુધીમાં કુલ 1.30 લાખ કરતાં વધુ એકમોને રૂપિયા 7,864 કરોડ કરતાં વધુની સહાય આપી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત@2047ના સ્વપ્નને સાકાર…

Read More