
Ahmedabad: રાજ્યના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિકાસ વિભાગે કચરાંને અલગ પાડવાને, સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને નાબુદ કરવાને પ્રોત્સાહન આપવા માટેનું અભિયાન લૉન્ચ કર્યું
રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિકાસ વિભાગ દ્વારા યોજવામાં આવેલી આ પહેલ દરમિયાન અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં આવેલી ખાનવાડી, ન્યૂ મણીનગર – શ્રીનંદ સિટી, ઑક્સિજન પાર્ક, જશોદાનગર બસ સ્ટેન્ડ અને બોમ્બે કન્ડક્ટર રોડ જેવા સ્થળોએ શેરી નાટકો ભજવવામાં આવ્યાં હતાં.