Ahmedabad: રાજ્યના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિકાસ વિભાગે કચરાંને અલગ પાડવાને, સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને નાબુદ કરવાને પ્રોત્સાહન આપવા માટેનું અભિયાન લૉન્ચ કર્યું

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિકાસ વિભાગ દ્વારા યોજવામાં આવેલી આ પહેલ દરમિયાન અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં આવેલી ખાનવાડી, ન્યૂ મણીનગર – શ્રીનંદ સિટી, ઑક્સિજન પાર્ક, જશોદાનગર બસ સ્ટેન્ડ અને બોમ્બે કન્ડક્ટર રોડ જેવા સ્થળોએ શેરી નાટકો ભજવવામાં આવ્યાં હતાં.

Read More

Ahmedabad: ઓગણજમાં બની રહેલા વર્લ્ડ પાર્કમાં ચીનના ફોરબિડન સિટીનું 12 ફૂટ લાંબુ સ્ટ્રક્ચર હશે, જાણો વિશ્વનાં કયા દેશોની અજાયબીના સ્ટ્રક્ચર બનાવાશે

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા ડેવલપ કરવામાં આવનારા 30 એકર જમીનમાં પથરાયેલા વર્લ્ડ પાર્ક ઓગણજ લેકમાં ચીનના ફોરબિડન સિટીનું દેશ અને દુનિયાના અન્ય સ્ટ્રકચરની સાથે 12 ફૂટ લાંબુ સ્ટ્રકચર મુકવામાં આવશે. રુપિયા 20 કરોડના ખર્ચે ઓગણજ લેક ડેવલપ કરવા રીકવેસ્ટ ફોર પ્રપોઝલ બીડરો પાસેથી મંગાવાઈ છે. આ તળાવમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત…

Read More

PM Modi Birthday: CM ભુપેન્દ્ર પટેલે PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી, દાદા ભગવાનનું જ્ઞાની પુરુષ નામનું પુસ્તક ભેટ આપ્યું

Gandhinagar News: આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસ છે. ત્યારે આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  મંગળવારે સવારે તેમને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળ્યા હતા અને જન્મ દિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. આ દરમિયાન તેમણે પૂજ્ય દાદા ભગવાનનું જ્ઞાની પુરુષ નામનું પુસ્તક જન્મદિવસ ભેટ રૂપે અર્પણ કર્યું હતું. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં…

Read More

PM Narendra Modi Gujarat Visit: સતત ત્રીજીવાર વડાપ્રધાન બન્યા પછી ગુજરાતની પહેલી મુલાકાતમાં PM નરેન્દ્ર મોદીએ 8000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યની આપી ભેટ

જનસભાને સંબોધતા પહેલાં વડાપ્રધાન લોકોની વચ્ચેથી પસાર થતાં જનમેદનીમાં હર્ષોલ્લાસ છવાયો હતો. વડાપ્રધાને હજારો લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

Read More

Vadodara News: વડોદરા શહેર-જિલ્લામાં યોજાયેલ નેશનલ લોક અદાલતમાં 38876 કેસોનો સુખદ ઉકેલ

35,114 કેસ સ્પેશિયલ સિટીંગ સહિત વડોદરા જિલ્લાના પેન્ડીંગ કેસોમાંથી કુલ 38,876 કેસોનો ઉકેલ કરવામાં આવ્યો છે.

Read More

Bhadarvi Poonam Melo 2024: પદયાત્રીઓ માટે પગરખા અને સામાન મૂકવા માટે વહીવટી તંત્ર દ્વારા કરાઇ વિશેષ વ્યવસ્થા

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા  માના દર્શન માટે આવતા લાભાર્થીઓ મન મૂકીને દર્શન કરી શકે તે માટે, તેમના સામાનની સાચવણી થઈ શકે તે માટે પગરખા લગેજ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે.

Read More

Bhadarvi Poonam Melo 2024: બાળ સહાયતા કેન્દ્ર દ્વારા વિખુટા પડેલા-ગુમ થયેલા 42 જેટલાં બાળકોનું પુનઃમિલન કરાયું, 5000થી વધુ બાળકોને આઈકાર્ડ પહેરાવ્યા

અંબાજી ખાતે દાંતા, કામાક્ષી મંદિર અને ખોડીવલી સર્કલ એમ ત્રણ જગ્યાએ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.

Read More

Rajkot News: ગોંડલને બે નવા ફોરલેન બ્રિજ માટે CM ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી, 56.84 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજના રિનોવેશન કરાશે

ગોંડલ શહેરમાં ગોંડલી નદી પર રાજાશાહી સમયના 100 વર્ષથી વધુ સમયના બે બ્રિજ ઉપર ગોંડલ આસપાસના ગામો અને તાલુકાના વાહનોનો ખૂબ જ ટ્રાફિક રહેતો હતો.

Read More

Gandhinagar: ગુજરાતમાં ઓગસ્ટ 2024માં વિવિધ હાઇડ્રો પાવર સ્ટેશન દ્વારા વીજ ઉત્પાદન 1067 મિલિયન યુનિટ થયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, ગુજરાત આ વિઝનને પ્રાપ્ત કરવાની દિશામાં સક્રિયપણે આગળ વધી રહ્યું છે. સોલાર રૂફટોપ, હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ અને રિન્યુએબલ એનર્જી પાર્ક સહિત, વિવિધ પ્રકલ્પો અત્યારે રાજ્યમાં પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનને વેગ આપી રહ્યા છે.

Read More

Gandhinagar: વર્ષ 2024-25માં રાજ્યની સરકારી ઈમારતો પર 48 મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરાશે, રૂપિયા 177 કરોડની જોગવાઈ

Gandhinagar News: પરંપરાગત ઇંધણ પરથી ભારણ હટાવીને, વર્ષ 2030 સુધીમાં ભારતની 50 ટકા વીજળી આપૂર્તિ વિવિધ પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત દ્વારા થાય, તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ પહેલ હાથ ધરવામાં આવી છે. વર્ષ 2015માં COP21-પેરિસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ સંયુક્ત રીતે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA) લૉન્ચ કર્યું હતું. 121 દેશોમાં સૌર…

Read More