Gujarat24  /  India

પાકિસ્તાનના દરેક મિસાઈલ અને ડ્રોન હુમલાને આ રીતે હવામાં નિષ્ફળ કરે છે એર ડિફેન્સ સિસ્ટમ, જાણો S400 વિશે A to Z

S400 Air Defence System: છેલ્લા ચાર-પાંચ દિવસથી ભારત પાકિસ્તાનને ઘમરોળતું રાભર દરહ્યું હતું. એ પછી પાકિસ્તાને ભારત પર હુમલાનો પ્રયાસ કર્યો, પણ ભારતની એર ડિફેન્સ સિસ્ટમે એ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. બીજી તરફ પાકિસ્તાનમાં પણ એર ડિફેન્સ સિસ્ટમ હોવા છતાં ભારતના હુમલાને એ પકડી ન શક્યું અને ભારતે આંતકવાદીઓના 9 અડ્ડાઓનો ખાતમો બોલાવી દીધો. એ…

Read More

PM Modi Address Nation: PM નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યુંઃ પાકિસ્તાન સાથે વાતચીત તો ફક્ત આતંકવાદ અને PoK પર જ થશે, વાંચો સંબોધનની 10 મોટી વાતો

PM Modi Address Nation: ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદીએ પહેલી વાર રાષ્ટ્રને સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે અમે ભારતીય સશસ્ત્ર દળોને આતંકવાદીઓને ખતમ કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. આજે દરેક આતંકવાદી અને આતંકવાદી સંગઠન આપણી દીકરીઓ અને બહેનોના ગૌરવ અને…

Read More

Operation Sindoor: ભારત-પાકિસ્તાનના DGMO વચ્ચે હોટલાઇન પર વાત શા માટે જરૂરી છે?, જાણો વિગતવાર

Operation Sindoor: પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતની જવાબી કાર્યવાહી ઓપરેશન સિંદૂરની સફળતાએ પાકિસ્તાનને ગભરાટમાં મૂકી દીધું છે. જોકે, બંને દેશો વચ્ચે તણાવ વધ્યા પછી અમેરિકાએ મધ્યસ્થી કરી અને શાંતિ સ્થાપવાની પહેલ કરી. આ પછી બંને દેશોના DGMOએ હોટલાઇન દ્વારા વાત કરી અને યુદ્ધ વિરામની જાહેરાત કરી. પરંતુ પાકિસ્તાન તેની જૂની આદતો મુજબ ફરી એકવાર કાયર…

Read More

Operation Sindoor: ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને થયું મોટું નુકસાન, 40 પાક. અધિકારીઓ અને સૈનિકો ઉપરાંત 100 આતંકીઓનો ખાતમો

Operation Sindoor Update: ઓપરેશન સિંદૂર દ્વારા પાક.ને 4 દિવસમાં ભારે નુકસાન પહોંચાડયા પછી યુદ્ધ વિરામ કરવામાં આવ્યું હતું. સેનાની ત્રણેય પાંખનાં અધિકારીઓ દ્વારા રવિવારે સાંજે પ્રેસ કોન્ફરન્સમાં ઓપરેશન સિંદૂર શા માટે કરવામાં આવ્યું અને શા માટે પાક. પર હુમલા કરીને તેને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું તેની વિગતો જાહેર કરવામાં આવી હતી. પાક. સાથે DGMO સ્તરની…

Read More

India Pakistan War: કાશ્મીર મુદ્દે ભારતની સ્થિતિ સ્પષ્ટ, PM મોદીએ કહ્યું- PoK પાછું લેવા સિવાય હવે કોઈ વાત નહીં

Indian Pakistan War Update: પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર અંગે સ્પષ્ટ વાત કરી હતી કે, અમારું ઓપરેશન સિંદૂર આતંકવાદનાં ખાતમા સુધી ચાલુ રહેશે. અમે આ ઓપરેશન દ્વારા ત્રણેય લક્ષ્યાંકો હાંસલ કર્યા છે. એક ન્યૂઝ એજન્સીએ જણાવ્યા મુજબ મોદીએ અમેરિકાનાં ઉપપ્રમુખ જે ડી. વેન્સ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કહ્યું હતું કે, અમને PoK પાછું આપો એ સિવાય કોઈ…

Read More

India Pakistan War: પાકિસ્તાન પર ઈન્ડિયન નેવીનો વળતો પ્રહાર, INS વિક્રાંત પરથી લોંગ રેન્જ ક્રૂઝ મિસાઈલથી લાહોર પર પણ હુમલો

Indian Pakistan War Update: ભારત-પાકિસ્તાન વચ્ચે ભીષણ તંગદિલીની સ્થિતિ પ્રવર્તી રહી છે એવા સમયે જમ્મુ, પઠાનકોટ અને જેસલમેરમાં ગુરુવારે મોડી રાત્રે પાકિસ્તાને કરેલા હુમલાના પ્રયાસરૂપી દુઃસાહસનો ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સૈન્યએ ગુરુવારે મધરાતે કરાચી, લાહોર અને ઇસ્લામાબાદ સહિતના પાકિસ્તાની શહેરોને ધમરોળી નાખ્યા હતા.ભારતે વિમાનવાહક જહાજ વિક્રાંત પરથી પાકિસ્તાનના કરાચી પોર્ટ સિટી અને…

Read More

ઉત્તર પ્રદેશમાં નેપાળ બોર્ડર પર ગેરકાયદે મદરેસા સામે CM યોગીનું એક્શન, 5 જિલ્લાઓમાં દબાણ હટાવો અભિયાન શરૂ

ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યોમાં ચાલી રહેલા ગેરકાયદે મંદરેસા તેમજ ગેરકાયદે મુસ્જિદ સામે ડિમોલિશન ડ્રાઇવર સહિતની કાર્યવાહી શરૂ કરી છે. ખાસ કરીને નેપાળ સરહદ પાસે આવેલા જિલ્લાઓમાં મોટાપાયે આ અભિયાન ચાલી રહ્યું છે. રાજ્યનો પોલીસ અને રેવન્યૂ વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂ કરાયું છે. જેમાં ગેરકાયદે મદરેસા મસ્જિદની ઓળખ કરાય છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ…

Read More

Unseasonal rains: ઉત્તર ભારતમાં ભારે ગરમી વચ્ચે આભ ફાટ્યું, મુશધાર વરસાદ વરસ્યો, ત્રણ રાજ્યમાં 10 લોકોનાં મોત

Unseasonal rains: ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી વચ્ચે દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યોમાં અચાનક શુક્રવારે વહેલી સવારે આંધી-તોફાન સાથે મૂશળધાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે દિલ્હીમાં 4, ઉત્તરપ્રદેશમાં 4 અને છત્તીસગઢમાં 2 સહિત કુલ 10 લોકોનાં મોત નીપજ્યાં હતા. દિલ્હીમાં ભરઉનાળે આવેલા વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ હતી. દક્ષિણ પશ્ચિમ દિલ્હીમાં કાચા મકાન પર ઝાડ પડતા 28…

Read More

કૈલાશ માનસરોવર યાત્રા કરવા થઈ જાવ તૈયાર, દિલ્હી-બેઈજિંગની સીધી ફ્લાઈટ આ વર્ષે ફરી શરૂ થશે, જાણો કેટલું હશે ભાડું

Kailash Mansarovar Yatra 2025: ભારત અને ચીને કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો અને બંને દેશો વચ્ચે સીધી ફ્લાઈટો ઓપરેટ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ બંને દેશોએ કૈલાશ માનસરોવર યાત્રા આ વર્ષે ઉનાળામાં પુનઃ શરૂ કરવાનું નક્કી કર્યું છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે…

Read More

Maha Kumbh Mela 2025: મહાકુંભમાં અત્યાર સુધીમાં 13.21 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવી, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી મહાકુંભનો નજારો

Prayagraj Maha Kumbh Mela 2025: મહાકુંભમાં અત્યાર સુધીમાં 13.21 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સંગમમાં ડુબકી લગાવી ચૂક્યા છે. રવિવારે પ્રજાસત્તાક દિને 1.74 કરોડ શ્રદ્ધચ્છુઓએ આસ્થાની ડુબકી લગાવી હતી. કાલે 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા પુર્વે જ પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓનો મહેરામણ ઊમટી પડ્યો છે. મૌની અમાવસ્યા પર સંગમમાં અંદાજે 10 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરશે. મહત્ત્વનું છે કે,…

Read More