Gujarat24  /  Articles by: Kritika J Prajapati

Kritika J Prajapati

રેસ્ટરાંને 1 રૂપિયાનો GST વસૂલવો ભારે પડ્યો, મિનરલ વોટરની બોટલ પર ચાર્જ લેતા હજારો રૂપિયાનો દંડ ભરવો પડ્યો

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના ગ્રાહક સુરક્ષા કેન્દ્રએ એક રેસ્ટોરેન્ટને મિનરલ વોટરની બોટલ પર એક રૂપિયો જીએસટી લેવાના મામલામાં રૂપિયા 8000 ચૂકવવાનો આદેશ કર્યો છે. રિપોર્ટ મુજબ, ઓક્ટોબર 2021ના રોજ એશ્વર્યા તેના મિત્રો સાથે ભોપાલની રેસ્ટોરેન્ટમાં જમવા ગઈ હતી. જ્યારે, બિલ આવ્યું ત્યારે મિનરલ વોટરની બોટલ પર રૂપિયા 20ની એમઆરપી લખી હતી. પરંતુ, બિલમાં તેની પાસેથી…

Read More

ગુજરાતના 6 બીચ દેશ-વિદેશના બીચને ઝાંખા પાડે છે, આ વેકેશનમાં ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે કરો એક્સપ્લોર

ગુજરાત દરિયા સીમાની બાબતમાં અન્ય રાજ્યોની સરખાણમીએ ઘણો સમુદ્ધ છે. ગુજરાતને 1,600 કિલોમીટરની વધારે લાંબી દરિયાઈ સરહદ મળી છે. જે તેની સુંદરતા અને પ્રકૃતિ સૌંદર્ય માટે દેશ-વિદેશમાં અલગ ઓળખ મેળવી છે. હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતના ટેકલાક બીચ પર તમે પરિવાર સાથે વેકેશન પ્લાન કરી શકો છો. ગુજરાતને ભારતનું બીચ ટૂરિઝમ હબ…

Read More

International Museum Day: વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમોની યાદીમાં સામેલ ભુજનું સ્મૃતિવન ભૂકંપ સ્મારક, જાણો અન્ય ગુજરાતના મ્યૂઝિયમ વિશે

મ્યુઝિયમ એટલે એવું સ્થળ કે જ્યાં સંબંધિત દેશ કે રાજ્યની ઐતિહાસિક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક અને કલાત્મક મહત્વ ધરાવતી વિવિધ ચીજવસ્તુઓને એકત્રિત કરીને લોકો સમક્ષ પ્રદર્શિત કરવામાં આવે છે, જે લોકો માટે શૈક્ષણિક અને જ્ઞાનવર્ધક સ્થળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યુઝિયમની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું છે કે, “મ્યુઝિયમ હકીકતો અને પુરાવાઓ આધારિત વાસ્તવિકતા રજૂ કરે છે….

Read More

નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો, કારકિર્દીમાં પહેલીવાર ૯૦ મીટરના થ્રો કર્યો

ભારતના ડબલ ઓલિમ્પિક મેડાલીસ્ટ અને વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગ અંતર્ગત યોજાયેલી ભાલા ફેંકની સ્પર્ધામાં કારકિર્દીમાં 90 મીટરના મેજિકલ સીમાચિહ્નને સર કર્યું હતું. જોકે તેની કારકિર્દીનો શ્રેષ્ઠ 90.23 મીટરનો થ્રો પણ તેને દોહા ડાયમંડ લીગ જીતાડી શક્યો નહતો અને તેને રનરઅપ રહીને સંતોષ માનવો પડયો હતો. જર્મનીના જુલિયન વેબરે 91.06 મીટરના થ્રો સાથે…

Read More

પાકિસ્તાન સુધરશે નહીં અલ્લાહ તેની પૂંછડી સીધી કરે તેવી પ્રાર્થના કરો નહીં તો.., ઓવૈસીની હજ યાત્રીઓને અપીલ

પહેલગામ હુમલો પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યું અને તેમને કલમાનો પાઠ કરાવ્યો હતો અને પછી ગોળી મારી હત્યા કરી હતી. આ આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ પછી ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના ભૂંડા હાલ કરી નાંખ્યા છે અને હુમલાનો બદલો લીધો છે. આ હુમલા અંગે…

Read More

ઓપરેશન સિંદૂર અંગે પાકિસ્તાનની મોટી કબૂલાત, બ્રહ્મોસ હુમલામાં ભોલારી એરબેઝ પર AWACS અને જેટનો ખાતમો થયો

ભારત અને પાકિસ્તાન વચ્ચે મે 2025માં ઊભા થયેલા તણાવ દરમિયાન ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનની સૈન્ય છાવણીઓ પણ હુમલા કર્યા હતા. આ હુમલામાં બહ્મોસ મિસાઇલોનો ઉપયોગ કરાયો હતો. પાકિસ્તાને હવે કબૂલ કર્યું છે કે, બહ્મોસ મિસાઇલ હુમલામાં તેના ભોલારી એરબેઝને ભારે નુકસાન થયું છે અને તેના AWACS અને જેટ વિમાનો નષ્ટ થઈ ગયાં છે. આ…

Read More

SIM Card Scam: આ રીતે સ્કેમર્સ તમારા નામે સિમ કાર્ડનો કરે છે ઉપયોગ, જાણો કેવી રીતે બચવું

SIM Card Scam: દિલ્હી પોલીસે છેલ્લા 24 કલાકમાં પોલીસે બે એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે જે સિમ કાર્ડ દ્વારા લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે નકલી નામો અને સરનામાં પર જારી કરાયેલા સિમ કાર્ડ દ્વારા સાયબર છેતરપિંડીમાં સંડોવાયેલા 39 મોબાઇલ સિમ કાર્ડ ડીલરો (પોઇન્ટ ઓફ સેલ)માંથી નવ ઉત્તર પ્રદેશના છે. આ…

Read More

રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ મેદાનના બદલે અન્યત્ર ખસેડવા માટે MLA ડો.દર્શીતાબેન શાહે કલેક્ટર સમક્ષ કરી માંગ, મેયર વાતમાં સૂર પુરાવ્યો

રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાતા જન્માષ્ટમીના લોકમેળાના કારણે શહેરીજનોને ટ્રાફિક સમસ્યા સહિતની ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય આગામી વર્ષમાં જન્માક્ષ્મીનો લોકમેળો રેસકોર્સ મેદાનના બદલે અન્યત્ર ખસેડવા માટે ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહએ કલેકટર સમક્ષ માંગણી દરખાસ્ત રજૂ કરી હતી. દરમિયાન આ બેઠકમાં ઉપસ્થિત રહેલા મેયર નયનાબેન પેઢડીયાએ પણ જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ મેદાનના બદલે અન્યત્ર યોજવો જોઈએ તેવી…

Read More

18 મેએ ઈસરો કરશે PSLV-C61/EOS-09 મિશન લોન્ચ, જાણો સેટેલાઈટ કેવી રીતે રાખશે દુશ્મન પર નજર

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે, ઇસરોના PSLV-C61/EOS-09 મિશન માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. PSLV-C61/EOS-09 18 મે, 2025ના રોજ સવારે 5.59 વાગ્યે સતિષ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાથી લોન્ચ થવાનું છે. આ ISROનું 101મું લોન્ચિંગ છે. મિશનનો હેતુPSLV-C61 મિશન EOS-09 (RISAT-1B) સેટેલાઈટને કેરી કરી રહ્યું છે, જે એક અદ્યતન રડાર ઇમેજિંગ સેટેલાઈટ છે. આ સેટેલાઈટનું વજન…

Read More

દિવાળી પહેલા મોટી ગિફ્ટ આપશે RBI, જાણો રેપો રેટમાં કેટલા ટકાનો કરી શકે છે ઘટાડો, હોમ અને ઓટો લોન થશે સસ્તી

ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં મોટો ઘટાડો કરવાનું વિચારી રહી છે. રિઝર્વ બેંક (RBI)ની ત્રણ નાણાકીય નીતિ સમિતિ (MPC) બેઠકો આવતા મહિને યોજાશે. ત્રણેય મીટિંગ દરમિયાન રેપો રેટ ઘટાડી શકાય છે. કેટલાક અહેવાલો દાવો કરે છે કે આ ઘટાડો 0.50થી 0.75 ટકા સુધીનો થઈ શકે છે. જો રેપો રેટમાં આટલો ઘટાડો થાય તો સામાન્ય માણસને…

Read More