
પાકિસ્તાન સુધરશે નહીં અલ્લાહ તેની પૂંછડી સીધી કરે તેવી પ્રાર્થના કરો નહીં તો.., ઓવૈસીની હજ યાત્રીઓને અપીલ
પહેલગામ હુમલો પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યું અને તેમને કલમાનો પાઠ કરાવ્યો હતો અને પછી ગોળી મારી હત્યા કરી હતી. આ આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ પછી ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના ભૂંડા હાલ કરી નાંખ્યા છે અને હુમલાનો બદલો લીધો છે. આ હુમલા અંગે…