
Coffee Health Benefits: શું તમે જાણો છો કે તમે દરરોજ કોફી પીવો તો શું થાય?, ડોક્ટરે કહ્યું દિવસમાં આટલીવાર જ પીવી જોઈએ
નિષ્ણાતો કોફી ખાંડ વગર અને ઓછા દૂધ સાથે પીવાનું સૂચન કરે છે.
નિષ્ણાતો કોફી ખાંડ વગર અને ઓછા દૂધ સાથે પીવાનું સૂચન કરે છે.
રિપોર્ટ્સ અનુસાર, આ સિરીઝનું ફોકસ યુઝર્સને પ્રીમિયમ કેમેરા ફીચર્સ આપવા પર રહેશે. કંપની મિડ-પ્રીમિયમ રેન્જમાં Xiaomi 14T સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે.
અમરેલી ખાતે રૂપિયા 42.48 કરોડના ખર્ચે નવનિર્મિત બસપોર્ટથી અમરેલીવાસીઓ સહિત જિલ્લાના નાગરિકોને આવાગમનની આધુનિક સુવિધા ઉપલબ્ધ થઈ છે.
મુખ્યમંત્રી રૂપિયા 272 કરોડના 77 જેટલા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે અમરેલી જિલ્લાની એક દિવસીય મુલાકાતે હતા.
દ્વારકાના સનસેટ પોઇન્ટ પાસે આવેલ ઓપન એર થિયેટર ખાતે તારીખ 21,22 તથા 23 સપ્ટેમ્બર 2024 દરમ્યાન ત્રણ દિવસ “મીરા મહોત્સવ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
Ahmedabad Metro: પ્રધાનમંત્રીએ તારીખ 16/09/2024ના રોજ અમદાવાદથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી જવા માટે પ્રસ્થાન કરાવેલ મેટ્રો ટ્રેનની સારથી છેવાડાના તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા (શિવશક્તિ સોસાયટી) ખાતે હાલમાં રહેતી દિકરી કક્ષ્તી નવિનભાઈ ચૌધરી માટે ઐતિહાસિક યાદગાર સંભારણું બની ગઈ. તાપીવાસીઓને જ્યારે ખબર પડી કે મેટ્રો ટ્રેનમાં ફરજ બજાવતી આ દિકરી કક્ષ્તી તાપી જિલ્લાના વ્યારાની છે…
બોયઝ કેટેગરીમાં અરવલી, અમદાવાદ સિટી અને વડોદરા સિટીએ ક્રમશઃ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે.તો ગર્લ્સ કેટેગરીમાં અમદાવાદ શહેર, વડોદરા શહેર અને છોટા ઉદેપુરે ક્રમશઃ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
પ્રદર્શનમાં ખાસ કરીને મહિલાઓ દ્વારા સંચાલિત ઉદ્યોગો પર ફોકસ કરવામાં આવ્યો હતો. જેમાં 20 સ્થાનિક બિઝનેસ અને કારીગરોએ પોતાની કુશળતા અને વિશિષ્ટ વસ્તુઓ રજૂ કરી હતી.
જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ્રના ચેરમેન મિહિર પટેલની અધ્યક્ષતામાં માતાજીનો મેળો સુખરૂપ પૂર્ણ થવાની ખુશીમાં મેળામાં લાખો માઇભકતોની નિસ્વાર્થ સેવા કરતા સેવા કૅમ્પોના આયોજકો અને મેળાને વિશ્વના ખૂણે ખૂણે પહોચાડતા પત્રકારશ્રીઓનો સત્કાર સમારોહ યોજાયો હતો.
Sarangpur Hanumanji: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી પૂનમ નિમિત્તે તારીખ 18-09-2024ને બુધવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને મોતીના વાઘા તેમજ સિંહાસનને ફળ-ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી-અથાણાવાળા દ્વારા કરવામાં આવી…