Gujarat24  /  India

મદરેસાના અભ્યાસક્રમમાં ‘ઓપરેશન સિંદૂર’ ભણાવાશે, ઉત્તરાખંડની ધામી સરકારનો મોટો નિર્ણય

નવા અભ્યાસક્રમમાં ‘ઓપરેશન સિંદૂર’ પર એક આખો પ્રકરણ ઉમેરવામાં આવશે. જે ભારતીય સેનાની બહાદુરી અને દેશ પ્રત્યેના સમર્પણની પ્રેરણાદાયી વાર્તા કહેશે. રાજ્યમાં હાલમાં 451 રજિસ્ટર્ડ મદરેસામાં 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમને હવે આ નવી પહેલ હેઠળ દેશભક્તિથી ભરેલા ઇતિહાસથી પરિચિત કરાવવામાં આવશે. સરકારના આ પગલાને રાષ્ટ્રવાદ અને લશ્કરી ગૌરવને શિક્ષણ સાથે…

Read More

COVID-19: હોંગકોંગ-સિંગાપોર અને થાઈલેન્ડમાં કોરોના વકર્યો, ગુજરાતમાં એક જ અઠવાડિયામાં 6 કેસનો વધારો

COVID-19 Case in Asia: એશિયામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લીધે એશિયાઈ સરકારો ચિંતામાં છે. હોંગકોંગમાં છેલ્લા દસ અઠવાડિયામાં જ કોરોનાના કેસમાં 30 ગણો વધારો થયો છે. સિંગાપોરમાં પણ લગભગ એક અઠવાડિયામાં કોરોનાના કેસ 30 ટકા વધ્યા છે. હોંગકોંગે 10 મે 2025ના રોજ કોરોનાના કુલ 1,042 કેસ રિપોર્ટ કર્યા હતા. ગયા સપ્તાહે આ…

Read More

રેસ્ટરાંને 1 રૂપિયાનો GST વસૂલવો ભારે પડ્યો, મિનરલ વોટરની બોટલ પર ચાર્જ લેતા હજારો રૂપિયાનો દંડ ભરવો પડ્યો

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના ગ્રાહક સુરક્ષા કેન્દ્રએ એક રેસ્ટોરેન્ટને મિનરલ વોટરની બોટલ પર એક રૂપિયો જીએસટી લેવાના મામલામાં રૂપિયા 8000 ચૂકવવાનો આદેશ કર્યો છે. રિપોર્ટ મુજબ, ઓક્ટોબર 2021ના રોજ એશ્વર્યા તેના મિત્રો સાથે ભોપાલની રેસ્ટોરેન્ટમાં જમવા ગઈ હતી. જ્યારે, બિલ આવ્યું ત્યારે મિનરલ વોટરની બોટલ પર રૂપિયા 20ની એમઆરપી લખી હતી. પરંતુ, બિલમાં તેની પાસેથી…

Read More

દેશમાં ચોમાસાની શરૂઆત પહેલાં ઓડીશામાં વીજળી પડતાં 10, દીલ્હીમાં દિવાલ ધરાશાયી થતાં 4નાં મોત

દેશમાં ઉનાળો વિદાય લઈ રહ્યો છે ત્યારે ઓડિશા અને દિલ્હીમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 14 લોકોનાં મોત નીપજ્યાં છે. ઓડિશામાં વાવાઝોડાં વચ્ચે વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં 6 મહિલા સહિત 10 લોકોનાં મોત નીપજ્યાં હતા. બીજીબાજુ દિલ્હીમાં ધૂળભરી આંધી અને તીવ્ર પવન ફુંકાવા સાથે ધોધમાર વરસાદ થયો હતો, જેના કારણે કેટલી જગ્યાઓ વૃક્ષો પડી ગયા હતા….

Read More

Jyoti Malhotra Youtuber: આ યુવતી કરતી પાકિસ્તાન હાઈ કમિશનમાં ડિનર, જાણો ISI માટે કામ કરતા કેવી રીતે ઝડપાઈ

Jyoti Malhotra Youtuber: હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારી સાથેની મુલાકાતના સંદર્ભમાં જ્યોતિ મલ્હોત્રાને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાંથી તેને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, પાકિસ્તાન હાઈ કમિશનમાં તહેનાત પાકિસ્તાની કર્મચારી એહસાન ઉર રહીમ ઉર્ફે દાનિશએ…

Read More

પાકિસ્તાન સુધરશે નહીં અલ્લાહ તેની પૂંછડી સીધી કરે તેવી પ્રાર્થના કરો નહીં તો.., ઓવૈસીની હજ યાત્રીઓને અપીલ

પહેલગામ હુમલો પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યું અને તેમને કલમાનો પાઠ કરાવ્યો હતો અને પછી ગોળી મારી હત્યા કરી હતી. આ આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ પછી ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના ભૂંડા હાલ કરી નાંખ્યા છે અને હુમલાનો બદલો લીધો છે. આ હુમલા અંગે…

Read More

ઓપરેશન સિંદૂર અંગે પાકિસ્તાનની મોટી કબૂલાત, બ્રહ્મોસ હુમલામાં ભોલારી એરબેઝ પર AWACS અને જેટનો ખાતમો થયો

ભારત અને પાકિસ્તાન વચ્ચે મે 2025માં ઊભા થયેલા તણાવ દરમિયાન ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનની સૈન્ય છાવણીઓ પણ હુમલા કર્યા હતા. આ હુમલામાં બહ્મોસ મિસાઇલોનો ઉપયોગ કરાયો હતો. પાકિસ્તાને હવે કબૂલ કર્યું છે કે, બહ્મોસ મિસાઇલ હુમલામાં તેના ભોલારી એરબેઝને ભારે નુકસાન થયું છે અને તેના AWACS અને જેટ વિમાનો નષ્ટ થઈ ગયાં છે. આ…

Read More

ISKCON Temple Property Dispute: ઈસ્કોન મંદિરના વિવાદનો અંત, સુપ્રિમ કોર્ટે કહ્યુંઃ હરે કૃષ્ણ મંદિર ઈસ્કોન બેંગલુરુનું છે

ISKCON Temple Property Dispute: બેંગલુરુનું પ્રસિદ્ધ હરે કૃષ્ણ મંદિર, ઈસ્કોન સોસાયટી બેંગલુરુનું હોવાનો નિર્ણય સુપ્રિમ કોર્ટે શુક્રવારે સંભળાવ્યો હતો. સુપ્રીમના નિર્ણય બાદ ઈસ્કન બેંગલુરુ અને ઈસ્કોન મુંબઈ વચ્ચેના લાંબા સમયથી ચાલ્યા આવતા વિવાદનો અંત આવ્યો છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. જસ્ટિસ એ.એસ.ઓકા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની…

Read More

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને લીધે ચારધામ યાત્રાની યાત્રા પર મોટી અસર, 31 ટકાથી વધુ શ્રદ્ધાળુઓનો ઘટાડો

ઉત્તરાખંડની ચારધામ યાત્રામાં યાત્રાળુઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર યાત્રાળુઓની સંખ્યામાં 31 ટકાનો મોટો ઘટાડો થયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરના લશ્કરી તણાવને લીધે ચિંતા અને યાત્રાળુઓની અસુરક્ષાને કારણે આ ઘટાડો નોંધવામાં આવ્યો છે. દેહરાદૂન સ્થિત પર્યાવરણીય સંગઠન SDC ફાઉન્ડેશનના અહેવાલ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. યાત્રાળુઓની સંખ્યામાં મોટો ઘટાડોસમાચાર…

Read More

Pulwama Encounter: જૈશનો આતંકવાદીઓ હાથમાં બંદૂક અને ભારતીય સેનાના ડરથી છુપાયેલો હતા અને…, સામે આવ્યા ત્રાલ એન્કાઉન્ટરનો ડ્રોન ફૂટેજ

Pulwama Encounter: જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના ત્રાલમાં આજે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ત્રાલમાં હજુ પણ ગોળીબાર ચાલુ છે. છુપાયેલા આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે. આ દરમિયાન ત્રાલ એન્કાઉન્ટરનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે. BIG WIN in Tral Encounter:Drone footage of encounterMassive success for…

Read More