
મદરેસાના અભ્યાસક્રમમાં ‘ઓપરેશન સિંદૂર’ ભણાવાશે, ઉત્તરાખંડની ધામી સરકારનો મોટો નિર્ણય
નવા અભ્યાસક્રમમાં ‘ઓપરેશન સિંદૂર’ પર એક આખો પ્રકરણ ઉમેરવામાં આવશે. જે ભારતીય સેનાની બહાદુરી અને દેશ પ્રત્યેના સમર્પણની પ્રેરણાદાયી વાર્તા કહેશે. રાજ્યમાં હાલમાં 451 રજિસ્ટર્ડ મદરેસામાં 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમને હવે આ નવી પહેલ હેઠળ દેશભક્તિથી ભરેલા ઇતિહાસથી પરિચિત કરાવવામાં આવશે. સરકારના આ પગલાને રાષ્ટ્રવાદ અને લશ્કરી ગૌરવને શિક્ષણ સાથે…