India England ODI: આજની ત્રીજી વન ડે મેચ માટે AMTS 104 બસો દોડાવાશે, જાણો કયાં 5 રુટ પર આ બસ દોડશે અને કેટલું હશે ભાડું

Ahmedabad News: AMTS દ્વારા આવતીકાલે તારીખ 12 ફેબ્રુઆરીના રોજ મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર યોજાનાર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વન-ડે મેચ માણવા માટે શહેરીજનોને બસ સુવિધા પૂરી પાડવામાં આવશે. આવતીકાલની ડે નાઈટ મેચ હોવાથી રાત્રે 10.00 વાગ્યા બાદ મેચ પૂર્ણ થયા પછી પ્રેક્ષકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકે તેના માટે રાત્રે ઘરે પરત ફરવા…

Read More

Ahmedabad: આજે બપોર પછી રાજપથ ક્લબ રોડ – શીલજ – બોપલ – સરખેજમાં પાણી કાપ, ગુરુવારે પાણીના ઉપલબ્ધ જથ્થાને આધારે પાણી

Ahmedabad Municipal Water Cut: AMC દ્વારા શહેરના ઉત્તર- પશ્ચિમ ઝોનમાં ઓગણજ પાસે ઔડા દ્વારા બનાવવામાં આવનાર અન્ડરપાસ માટે વૈષ્ણોદેવી ઓવરહેડ ટાંકીથી રીંગ રોડને સમાંતર શાંતિપુરા ચોકડી સુધી જતી 1600 મીમી વ્યાસની જાસપુર વોટર વર્કસ આધારિત મેઇન ટૂંક લાઈન નડતરરૂપ હોવાથી આ પાણીની મેઈન ટૂંક લાઈન શિફ્ટ કરવા અને નવી નાંખેલી લાઈનનું હયાત ટૂંક લાઈન સાથે…

Read More

પૂનમ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને પ્યોર સિલ્કના કાપડના વાઘાની સાથે હીરાજડિત મુગટ પહેરાવ્યો, સિંહાસને 200 કિલો સેવંતીના રંગબેરંગી ફુલનો શણગાર કરાયો

Salangpur Hanumanji: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે તારીખ 12-02-2025ને બુધવારના રોજ અને પૂનમના પવિત્ર દિવસે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા ધરાવાયા છે. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં…

Read More

ખ્યાતિ કાંડ કેસમાં ક્રાઈમબ્રાંચે 5700 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી, કાર્તિક પટેલ સામે પુરવણી ચાર્જશીટ રજૂ કરાશે

Khyati Hospital Scam Update: ગુજરાતના ચકચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ કરેલી રહેલી ક્રાઈમબ્રાંચે સમગ્ર કેસની પૂર્ણ કરીને 5700 જેટલા પેઈજની ચાર્જશીટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ જેટલા ડિજિટલ પુરાવા, ફાઈલ અને રજીસ્ટ્રર તેમજ બજાજ એલીયન્સ વીમા કંપની પાસેના દસ્તાવેજોનો ઉલ્લેખ ચાર્જશીટમાં કર્યો છે. આ કેસના મુખ્ય આરોપી કાર્તિક પટેલની પુછપરછના બાદ ચાર્જશીટમાં પુરવણી કરવામાં આવશે. દાખલ…

Read More

આગામી 9થી 11 અંબાજી ખાતે યોજાશે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ, 15 લાખથી વધુ ભક્તો ઉમટશે, જાણો કેવી હશે સુવિધા

51 Shaktipeeth Parikrama Mahotsav: ભારત સહિત સમગ્ર વિશ્વમાં અત્યારે સનાતન ધર્મ વિશે લોકોમાં જિજ્ઞાસા સતત વધી રહી છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે 144 વર્ષમાં એક વાર યોજાતો મહાકુંભ ચાલી રહ્યો છે. સમગ્ર દેશમાંથી કરોડો શ્રદ્ધાળુઓ તેમજ અન્ય દેશોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભ પહોંચી રહ્યા છે અને પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરી રહ્યા છે….

Read More

Ahmedabad: અમદાવાદ એરપોર્ટ પરથી 2024માં પકડાયેલા 136 કિલો સોનાની હરાજી થશે

Ahmedabad News: અમદાવાદ એરપોર્ટ પરથી 2024-૨૫ના 10 મહિનાના ગાળામાં પકડાયેલું અંદાજે 136 કિલો સોનું હરાજી માટે રિઝર્વ બેન્કને પાઠવી દેવામાં આવ્યું છે. આમદાવાદ ગુજરાતનું આંતરરાષ્ટ્રીય વિમાન મથક હોવાથી પરદેશથી આવતા પેસેન્જર્સ ચોરીછૂપીથી મોટા પ્રમાણમાં સોનુ લાવતા હોવાથી અમદાવાદ એરપોર્ટ પર વધુ માત્રામાં સોનું પકડાઈ રહ્યું હોવાનું કસ્ટમ્સના ટોચના સૂત્રોનું કહેવું છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત…

Read More

Ahmedabad: બાપુનગરમાં પિતાએ દીકરાને સોડિયમ નાઈટ્રાઈટ આપી હત્યા કરી, પોતે પણ આપઘાત કરવાનો હતો

Ahmedabad News: બાપુનગરમાં રહેતા માનસિક પીડીત યુવકે બે સંતાનો સાથે આપઘાત કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેને લઈને પત્ની બહાર ગામ ગઈ હતી તેનો લાભ ઉઠાવીને પ્રથમ સગીર દિકરીને ઉલ્ટી ના થાય તેની દવા પીવડાવી હતી. બાદમાં દસ વર્ષના પુત્રને પૂણ ઉલ્ટીના થાય તે દવા પીવડાવ્યા બાદ પાણીમાં સોડિયમ નાઈટ્રાઈટ આપતાં તેના હોઠ વાદળી પડી જતાં…

Read More

Ahmedabad: આર્યન નેહરાએ 38મી નેશનલ ગેમ્સના એક જ એડીશનમાં 7 મેડલ જીતીને ગુજરાતના સ્પોટ્સ જગતમાં ઇતિહાસ રચ્યો

Ahmedabad News: 38મી નેશનલ ગેમ્સનું આયોજન તારીખ 28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી 2025 દરમિયાન ઉત્તરાખંડ ખાતે થયેલ છે. હાલ 38મી નેશનલ ગેમ્સ ઉત્તરાખંડના દેહરાદૂન, હલ્દવાની, હરીદ્વાર, ટનકપુર, પીથોરાગઢ, અલ્મોડા, તેરી, શિવ પુરી ઋષિકેશ, ભીમતાલ ખાતે આયોજન ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતથી કુલ 290 ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો ભાગ લેવા ગયેલ છે. જેમાં કુલ 230 ખેલાડીઓ છે…

Read More

આ સ્કૂલમાં ગાંધીજીએ કર્યો હતો ગાંધીજીએ અભ્યાસ, હવે મ્યુઝિયમમાં સચવાયેલી છે રાષ્ટ્રપિતાની યાદો, રાજકોટ જાવ ત્યારે અચૂક લો મુલાકાત

પૂજા સોલંકીઃMahatma Gandhi Museum: પોરબંદર, રાજકોટ, અમદાવાદ અને દિલ્હી સહિત દેશના અનેક ભાગમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની અનેક સ્મૃતિઓ સચવાયેલી છે. ત્યારે આજે અમે તમને રાજકોટમાં આવેલું મહાત્મા ગાંધી મ્યુઝિયમ એટલે કે, આલ્ફ્રેડ હાઈસ્કૂલ (જે મોહનદાસ ગાંધી હાઈસ્કૂલ અથવા કાઠિયાવાડ હાઈસ્કૂલ તરીકે પણ ઓળખાય છે) એ ભારતની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થાઓમાંની છે તેના વિશે જણાવીએ. મહત્ત્વનું…

Read More

Mumbai-Ahmedabad Bullet Train Project: સુરતમાં ચાર રેલવે ટ્રેક પર 100 મીટર લાંબા સ્ટીલના પુલનું લોકાર્પણ

Mumbai-Ahmedabad Bullet Train Project: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પશ્ચિમ રેલવેના બે અને કિમ અને સાયણ વચ્ચે બે ડીએફસીસી ટ્રેક નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે ચાર રેલવે ટ્રેક પર સ્ટીલના પુલનું સફળતાપૂર્વક લોકાર્પણ કર્યું છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. આ પુલ બે સ્પાન ધરાવે છે. 100…

Read More