Gujarat24  /  Articles by: Milan Prajapati

Milan Prajapati

અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના ૩૩ મુસાફરોના મૃતદેહ લાવવા માટે કુલ ૧૯ એમ્બ્યુલન્સ વાન સિવિલ હોસ્પિટલ અમદાવાદ પહોંચી

આણંદ, શનિવાર : તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના મૃૃૃૃૃૃતકોના પરિવારજનોના ડીએનએ ટેસ્ટ થયા બાદ મૃતકોની ઓળખ કરીને તેમના મૃતદેહોને અમદાવાદ ખાતેથી આણંદ સુધી લાવવામાં આવશે. આ માટે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા જિલ્લાના…

Read More

ક્રેશના 28 કલાક પછી બ્લેક બોક્સ રિકવર થયું, બોઇંગ ડ્રીમલાઇનર પર કડક માર્ગદર્શિકા વિમાન ક્રેશના મુખ્ય અપડેટ્સ

અકસ્માતના 28 કલાક બાદ એર ઇન્ડિયાના વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. હવે તેના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવશે અને અકસ્માતનું કારણ શું હતું તે નક્કી કરવામાં આવશે. આ સાથે જ ડીજીસીએએ ભારતીય એરલાઇન કંપનીઓને સુરક્ષા તપાસ વધારવા માટે કડક સૂચના આપી છે. ખાસ કરીને બોઇંગ 787 ધરાવતી એરલાઇન કંપનીઓને વધુ ધ્યાન આપવા માટે કહેવામાં આવ્યું…

Read More

RBIના આશા કરતા વધુ ડબલ વ્યાજ ઘટાડા સાથે તાજજીબ કરે છે: EMIs માટે તેનો અર્થ શું છે …

આ લાંબા ગાળાના લોન માટે, ખાસ કરીને ઘરો ખરીદનારાઓ માટે, ઓછી ઈએમઆઈઝની અપેક્ષા રાખતા વ્યાજદારો માટે રાહત તરીકે આવે છે.ભારતના રિઝર્વ બેંક (આરબીઆઈ) એ તેની મુખ્ય ઉધારો વ્યાજ દર, અથવા રેપો દર, 50 બેઝિસ પોઇન્ટ ઘટાડી 5.5% પર લ્યો છે કારણ કે ઉલ્લંઘન તેના કોમ્ફોર્ટ લેવલની અંદર સોફ્ટ થાય છે. આ નિર્ણય બાયો-માસીક નાણાંકીય નીતિ…

Read More

આરસીબીએ મંજૂરી વગર યોજી વિજય પરેડ, સ્ટેડિયમમાં પણ ફ્રી એન્ટ્રીની કરી જાહેરાત બેંગલુરુ ભાગદોડ પર નવા ખુલાસા!

આરસીબીએ પોલીસની પરવાનગી વિના વિજય પરેડ વિશે સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી અને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મફત પ્રવેશ પાસની જાહેરાત કરી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર આ સોશિયલ મીડિયા પોસ્ટ બાદ સ્ટેડિયમની બહાર ભીડ વધી ગઈ હતી અને બાદમાં ભાગદોડની સ્થિતિ સર્જાઈ હતી.અહેવાલ મુજબ આરસીબી મેનેજમેન્ટે આઈપીએલ ૨૦૨૫ ની ફાઇનલ પહેલા ૩ જૂને બેંગલુરુ સિટી પોલીસનો સંપર્ક…

Read More

India Pakistan War: પાકિસ્તાન પર ઈન્ડિયન નેવીનો વળતો પ્રહાર, INS વિક્રાંત પરથી લોંગ રેન્જ ક્રૂઝ મિસાઈલથી લાહોર પર પણ હુમલો

Indian Pakistan War Update: ભારત-પાકિસ્તાન વચ્ચે ભીષણ તંગદિલીની સ્થિતિ પ્રવર્તી રહી છે એવા સમયે જમ્મુ, પઠાનકોટ અને જેસલમેરમાં ગુરુવારે મોડી રાત્રે પાકિસ્તાને કરેલા હુમલાના પ્રયાસરૂપી દુઃસાહસનો ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સૈન્યએ ગુરુવારે મધરાતે કરાચી, લાહોર અને ઇસ્લામાબાદ સહિતના પાકિસ્તાની શહેરોને ધમરોળી નાખ્યા હતા.ભારતે વિમાનવાહક જહાજ વિક્રાંત પરથી પાકિસ્તાનના કરાચી પોર્ટ સિટી અને…

Read More

ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ એક ગૌરવ સિદ્ધિ મળી, કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કોના પ્રિક્સ વર્સેઇલ્સ 2024માં વૈશ્વિક સ્તરે માન્યતા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની વૈશ્વિક ગૌરવ સિદ્ધિમાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વર્લ્ડ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું છે. પેરિસમાં યુનેસ્કો હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને એનાયત થયેલો આ એવોર્ડ રાજ્ય સરકાર વતી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ GSDMAના…

Read More

ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સની પ્રશંસનીય કામગીરી, 6 મહિનામાં હત્યા-બળાત્કાર-ઘરફોડ અને ચોરી સહિત 8 ગુનાઓ ઉકેલ્યા

ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સે ફરી એકવાર તેમની કુશળતા સાબિત કરી છે. છેલ્લા છ મહિનાના સમયગાળામાં, સ્નિફર ડોગ્સની ટીમે 8 ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સ્નિફર ડોગ ટીમે એન.ડી.પી.એસના બે કેસ ઉપરાંત એક હત્યા, બળાત્કાર, ઘરફોડ અને બે ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે. સ્નિફર ડોગ્સ અને તેને તાલિમબદ્ધ કરનાર ટીમ ઉપરાંત તમામ ડોગ…

Read More

ટ્રુડો સરકારે અસ્થાયી વર્ક પરમિટ આપવામાં સખ્ખતાઈ, કેનેડામાં લાખો ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત ફરવું પડશે

કેનેડામાં રહેતા સાત લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓએ આગામી વર્ષે દેશ છોડવો પડી શકે છે. કેનેડાની ટ્રુડો સરકારના એક જ નિર્ણયથી આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધર લટકી રહ્યું છે. ટ્રુડો સરકાર પ્રવાસીઓ બાબતે સખ્તાઈથી વર્તી રહી છે. આગામી વર્ષે પચાસ લાખ અસ્થાયી પરમિટ સમાપ્ત થઈ રહી છે જેમાંથી સાત લાખ પરમિટ વિદ્યાર્થીઓની છે. સરકારના કડક વલણથી આ…

Read More

ફેંગલ વાવાઝોડાંનું રૌદ્રરૂપ, તમિલનાડુના કૃષ્ણાગિરીમાં તણખલાંની જેમ બસો તણાઈ ગઈ

ફેંગલ વાવાઝોડાંને કારણે તમિલનાડુ અને પુડુચેરીમાં વ્યાપક તારાજી સર્જાઇ છે. વાવાઝોડાથી સૌથી વધુ અસરગ્રસ્ત તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં એક સ્થળે ભારે વરસાદથી સર્જાયેલી ધસમસતા પૂરની સ્થિતિ વચ્ચે બસો તણાયાનો વીડિયો વાઇરલ થયો હતો. મહત્ત્વનું છે કે, તમિલનાડુ અને પુડુચેરીમાં સોમવારે પણ તમામ સ્કૂલ-કોલેજો બંધ રહી હતી. હવે કેરળમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. સ્કૂલ કોલેજોમાં રજા…

Read More