
યુદ્ધવિરામ કે યુદ્ધવિરામ નહીં? ઈરાનના તાજેતરના મિસાઈલ હુમલામાં ઈઝરાયલના 6 લોકોના મોત શું ફરીથી યુદ્ધ ફાટી નીકળશે?
યુદ્ધવિરામ લાગુ થયા બાદ ઈરાનના હુમલા દર્શાવે છે કે,તે છેલ્લા શ્વાસ સુધી યુદ્ધ લડવાની તાકાત…
યુદ્ધવિરામ લાગુ થયા બાદ ઈરાનના હુમલા દર્શાવે છે કે,તે છેલ્લા શ્વાસ સુધી યુદ્ધ લડવાની તાકાત બતાવવા માગે છે.સાથે જ તાજેતરના હુમલા પણ અમેરિકા માટે એક સંદેશ છે કે ઇરાન કોઇના પણ દબાણમાં આવીને યુદ્ધવિરામ સ્વીકારશે નહીં,પછી ભલેને તે કોઇ ત્રીજા દેશ દ્વારા લાદવામાં આવે.ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે 12 દિવસના યુદ્ધની જાહેરાત થઈ ગઈ છે.અમેરિકી રાષ્ટ્રપતિ…
આપણે જે સ્કીમની વાત કરી રહ્યા છીએ તે સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન (એસડબલ્યુપી) તરીકે ઓળખાય છે.આ એક એવી સ્કીમ છે જેમાં જો તમે એકમુશ્ત રકમનું રોકાણ કરશો તો તમને ક્યારેય પૈસાની તંગી નહીં પડે.આ યોજનાથી નિયમિત આવક તરીકે તમે દર મહિને પૈસા ઉપાડી શકો છો.આજકાલ લોકો ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી), સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) અને સ્ટોક્સ વિશે…
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ શનિવારે એર ઇન્ડિયાના ક્રૂ શેડ્યૂલિંગ વિભાગના ત્રણ વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક અસરથી દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે.આ અધિકારીઓમાં ચુરા સિંહ (ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટ), પિન્કી મિત્તલ (ચીફ મેનેજર – ક્રૂ શેડ્યૂલિંગ) અને પાયલ અરોરા (ક્રૂ શેડ્યૂલિંગ – પ્લાનિંગ)નો સમાવેશ થાય છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ શનિવારે એર…
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફાસ્ટેગને લઇને મોટી જાહેરાત કરી છે. હવે નોન-કોમર્શિયલ વાહનમાલિકોને ₹3000નો વાર્ષિક પાસ મળી શકશે,જે એક વર્ષ કે 200 ટ્રિપ્સ માટે માન્ય રહેશે. આ સુવિધા 15 ઓગસ્ટથી શરૂ થશે.કરનાલના બસ્ટારા ટોલના લોકોએ આ નિર્ણયને આવકાર્યો હતો અને તેને સમય અને પૈસાની બચત ગણાવી હતી.કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ફાસ્ટેગને લઈને નવી…
વિશ્વમાં યોગના મહત્વને ઉજાગર કરવા માટે દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશાખાપટ્ટનમ ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહભાગી બન્યા. આ કાર્યક્રમમાં લાખો લોકોએ યોગાસન કરી સાથ આપ્યો હતો, જે યોગના વૈશ્વિક પ્રસારનું ઉત્તમ ઉદાહરણ છે. પીએમ મોદીએ યોગને જીવનશૈલીનો અંગ બનાવવાની અપિલ કરતા કહ્યું કે “યોગ…
જગન્નાથ રથયાત્રા 2025: છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાંથી પુરીની યાત્રા કરતા યાત્રાળુઓ માટે આ વિશેષ ટ્રેન સેવા ખૂબ જ મદદરૂપ સાબિત થશે . ભારતીય રેલવે ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં સામેલ થનારા શ્રદ્ધાળુઓ માટે એક ખાસ ટ્રેન ચલાવશે.સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવે (એસઈસીઆર)એ ગોંદિયા (મહારાષ્ટ્ર) અને ખુર્દા રોડ (ઓડિશા) વચ્ચે વિશેષ ટ્રેન સેવાની જાહેરાત કરી છે….
હજુ બે દિવસ પહેલા જ ઈરાનને બિનશરતી શરણાગતિ સ્વીકારવાનું અલ્ટીમેટમ આપનારા અમેરિકી રાષ્ટ્રપતિએ પોતાનું આગામી પગલું નક્કી કરવા માટે બે સપ્તાહની મુદત લીધી.ટ્રમ્પ પ્રશાસને ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં અમેરિકાના પ્રવેશને 2 સપ્તાહની વિન્ડો આપીને રાજદ્વારી અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે.દરમિયાન રશિયા, ચીન અને ઉત્તર કોરિયાએ આ યુદ્ધ માટે ઈઝરાયેલ અને અમેરિકાની આકરી ટીકા કરી છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…
ટી-20 મેચમાં 3 સુપર ઓવરઃ સોમવારે ગ્લાસગોના મેદાન પર ટી-20 ક્રિકેટ ઈતિહાસનો નવો રેકોર્ડ લખવામાં આવ્યો હતો,ત્યારે નેપાળ અને નેધરલેન્ડ વચ્ચેની મેચ ત્રણ સુપર ઓવર સુધી ખેંચાઈ હતી. આ રોમાંચક મેચમાં દરેક ઓવર,રેક બોલ પર પરિણામ બદલાતું દેખાઈ રહ્યું હતું, પરંતુ આખરે નેધરલેન્ડે પોતાની તાકાત બતાવી અને ત્રીજી સુપર ઓવરમાં નેપાળને હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી…
ઇઝરાયલ-ઇરાન સંઘર્ષ LIVE News: ઇરાન અને ઇઝરાયલ સતત એકબીજા પર મિસાઇલોથી હુમલો કરી રહ્યા છે. તેલ અવીવ, હાઇફા અને પેટાહ ટિકવા પર ઇરાની હુમલામાં અનેક લોકો માર્યા ગયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા. પોતાનો જીવ ગુમાવનારા ઇઝરાઇલી નાગરિકોની સંખ્યા ૨૨ પર પહોંચી ગઈ છે. આ સાથે જ ઈઝરાયેલી હુમલામાં માર્યા ગયેલા ઈરાનના નાગરિકોની કુલ…
જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ કલેકટર કચેરી ખાતે બેઠક યોજીને અધિકારીઓને આપ્યું જરૂરી માર્ગદર્શન જિલ્લાના પ્રાંત અધિકારી સહીતના ઉચ્ચ અધિકારીઓને દિવસમાં સવાર-સાંજ એમ ૨ ટાઇમ મૃતકોના સ્વજનોની મુલાકાત લેવા અનુરોધ જિલ્લા કલેકટર કચેરી ખાતે નોડલ અધિકારી તરીકે મિતાબેન ડોડીયાની નિમણૂક**આણંદ, શનિવાર:: તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલ વિમાન દુર્ઘટનાની ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા હતા….