Gujarat24  /  

સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે સરકારે કર્યો મહત્ત્વનો નિર્ણય, બે તબક્કામાં નિકાલ માટે 11 પ્રકારના કામો હાથ ધરાશે

Porbandar News: સૌરાષ્ટ્રમાં સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બે વાર ઘેડની પ્રત્યક્ષ મુલાકાત કરીને જરૂરી સૂચનો કર્યા બાદ આ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂપિયા 1,534.19 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી…

Read More

Gandhinagar: રાજ્યમાં માર્ચ 2025 સુધીમાં 1.75 કરોડથી વધુ કોલ 108માં નોંધાયા, 56.72 લાખથી વધુ પ્રસૂતિ અને 21.36 લાખથી વધુ માર્ગ અકસ્માતમાં ઈમર્જન્સી સેવા પૂરી પડાઈ

Gandhinagar News: ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી 108 ઇમરજન્સી સેવાની સમગ્ર ટીમ રાજ્યના નાગરિકોનો જીવ બચાવવામાં હરહંમેશ અડીખમ રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ 2007માં રાજ્યમાં સૌ પ્રથમવાર શરૂ કરાયેલી અનન્ય આરોગ્યલક્ષી 108 ઇમરજન્સી સેવા આજે અન્ય રાજ્યો માટે પથદર્શક અને આદર્શ મોડલ પૂરવાર થઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

Read More

Gandhinagar: ગામમાં પીવાનું પાણી ના મળે, ઓપરેટર સતત ગેરહાજર રહેતો હોય તો કરો ટોલ ફ્રી 1916 પર ફરિયાદ, પાણી પુરવઠા વિભાગ નિરાકરણ માટે 24X7 કાર્યરત

Gandhinagar News: ગુજરાતના જળ વ્યવસ્થાપન અને ગુજરાતમાં થયેલી જળક્રાંતિએ રાજ્યના વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. એક સમયે પાણીની ભયંકર અછતનો સામનો કરતું ગુજરાત આજે દેશભરમાં પાણીદાર ગુજરાત તરીકે ઓળખાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પાણીનું નક્કર આયોજન કરીને રાજ્યના નગરિકોને પીવા માટે, ખેડૂતોને સિંચાઇ માટે અને…

Read More

Ahmedabad: દોઢ મહિનાની જહેમત બાદ પકડાયેલો આરોપી સેટેલાઈટ પોલીસની બેદરકારીથી સોલા સિલામાંથી ભાગ્યો, DCPએ બે પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા

Ahmedabad News: અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસેના વૃંદાવન બંગ્લોઝમાં રૂપિયા 45.75 લાખની ઘરફોડ ચોરીના કેસમાં પોલીસે 350થી વધુ સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વલન્સના આધારે દોઢ મહિના સુધી મહેનત કરીને આરોપી અર્જુન રાજપુતને મહેસાણાથી ઝડપી લીધો હતો. તેના પર ઘરફોડ ચોરીના 50થી વધુ ગુના નોંધાયેલા હતા. ગુરૂવારે રાત્રે આરોપી અર્જુન રાજપૂતને સેટેલાઈટ પોલીસ સ્ટેશનના એએસઆઈ અને એલઆરડી…

Read More

વડોદરામાં માતાએ મોબાઈલ મુદ્દે ઠપકો આપતા ધોરણ 9માં ભણતાં સગીરે આપઘાત કર્યો, બેડરૂમ બંધ કરી ગળાફાંસો ખાધો

Vadodara News: વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા 14 વર્ષીય સગીરને મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરવા બાબતને લઈને ઠપકો આપ્યો હતો. આ પછી સગીરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું માંજલપુર પોલીસ મથકે નોંધાયું હતું. માંજલપુર અલવાનાકા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં 14 વર્ષીય મનીષ રહેતો હતો. તે ધોરણ 9માં મકરપુરાની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતો હતો. મનીષે…

Read More

વડતાલ દ્વિશતાબ્દીએ સંસ્મરણ શ્રૃંખલા – 2: વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત વિભૂતિ એટલે પાર્ષદ કાનજી ભગત, જાણો કેમ મળ્યું હતું દિલ્હી સરકારનું રાષ્ટ્રિય પારિતોષિક

વ્યસનમુક્ત ગામ રામપુરા કાનજી ભગતે આજથી 40 વર્ષ પૂર્વે બક્રોલની સીમમાં આવેલ સમસ્ત રામપુરા ગામને શ્રીજી મહારાજનો મહિમા સમજાવી સત્સંગને રંગે રંગી સૌને કંઠી બાંધી હતી.

Read More

અમદાવાદઃ આજે મા ઉમિયા માતાજીની ભવ્યાતિભવ્ય નગરયાત્રા નીકળશે, ભક્તોમાં અનેરો ઉત્સાહ

દેવાધિદેવ પ્રભુ શિવજીના અર્ધાંગીની અખંડ સ્વરુપા મા કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાન અને તિર્થસ્થાન પરથી પરંપરાગત મા કુળદેવી ઉમિયા માતાજીની ભવ્યાતિભવ્ય નગરયાત્રા નિકળશે. ઉંઝા ખાતેના મા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વેશાખ સુદ પુનમ તારીખ 23 મે ના રોજ સવારે 08.30 વાગે મા કુળદેવી ઉમિયા માતાજીની પાલખી યાત્રા નિકળશે. દરવર્ષે વૈશાખ સુદ પુનમના શુભ દિવસે નિકળતી…

Read More