Gujarat24  /  

CM ભૂપેન્દ્ર પટેલ ‘IAS Wives Welfare Assosiation’ દ્વારા આયોજિત ગરબામાં સામેલ થયા, મા આદ્ય શક્તિની આરતીમાં સહભાગી થયા

Gandhinagar News: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ‘IAS Wives Welfare Assosiation’ દ્વારા ગાંધીનગર ના સેક્ટર-19, જીમખાનામાં આયોજિત નવરાત્રી રાસ ગરબા મહોત્સવમાં આદ્ય શક્તિની આરતીમાં સહભાગી થયા હતા. તેમણે મુખ્ય સચિવ રાજકુમાર અને શર્મિન રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને જ્યોત્સના જોશી, અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ તથા પોલીસ મહા નિર્દેશક વિકાસ સહાય સાથે જગતજનની મા જગદંબાની…

Read More

વિશ્વ પ્રાણી દિવસ: ગુજરાત સમગ્ર દેશમાં ગાય અને સંપૂર્ણ ગૌવંશ કતલ પ્રતિબંધક કાયદો લાવનાર પ્રથમ રાજ્ય; જનમટીપ સુધીની સજાની જોગવાઈ

આ વર્ષે પ્રાણી દિવસની ઉજવણી “ધ વર્લ્ડ ઈઝ ધેઈર હોમ ટૂ”ની થીમ સાથે થઇ રહી છે

Read More

ગુજરાત સરકારનો નિર્ણયઃ નવરાત્રીમાં ગરબા આયોજનના સ્થળે જ નાગરિકોને ત્વરીત સારવાર પૂરી પાડવા મેડિકલ ટીમ સાથેની એમ્બ્યુલન્સ તૈનાત કરાશે

માઈભક્તો-ખેલૈયાઓની આરોગ્ય સલામતી સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સુદ્રઢ આયોજન કરાયું છે.

Read More

રાજ્ય સરકારનો નિર્ણય: હવે કોઈપણ ડેવલેપર સોલર, વિન્ડ અથવા હાઈબ્રીડ પાર્ક ડેવલપ કરી શકશે, ઉદ્યોગોને વેચાણ-ટ્રાન્સફર કરી શકાશે

ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, હવેથી નાના ઉદ્યોગ અને MSME કંપનીઓ સોલર પાર્ક, વિન્ડ પાર્ક તથા હાઈબ્રીડ (વિન્ડ સોલર) પ્રોજેક્ટ કેપ્ટિવ ઉપયોગ માટે લગાવી શકશે.

Read More

Gandhinagar: એક જ વ્યક્તિના બે નામને બર્થ સર્ટિફિકેટમાં રાખવા પરિપત્ર જાહેર, હવે ઉર્ફે શબ્દ માન્ય રહેશે, સુધારા માટે અપીલ નહીં કરવી પડે

Gandhinagar News: મુખ્ય રજિસ્ટ્રારે બુધવારે નવો પરિપત્ર જારી કરીને જાણકારી આપી છે કે જન્મ-મરણ રજિસ્ટ્રેશનમાં, જો કોઈ વ્યક્તિના બે નામ હોય, તો તેવા બંને નામો જન્મ પ્રમાણપત્રમાં “ઉર્ફે” શબ્દની સાથે દાખલ કરવા મંજુરી આપવામાં આવશે. અગાઉ, કોઈ વ્યક્તિના બે નામો કે અન્ય સુધારાઓ માટે તલાટીથી જિલ્લા રજિસ્ટ્રાર સુધી અરજી સ્વીકારવાની પ્રક્રિયા હતી, અને ઘણીવાર અરજી…

Read More

Rupal Palli: રૂપાલ ગામ ખાતે વિશ્વ પ્રસિધ્ધ વરદાયનિ માતાજીના મંદિરે 11મી ઓકટોબરના રોજ પલ્લીનો મેળો યોજાશે, જાણો ભક્તો માટે શું વ્યવસ્થા કરાશે

ગાંધીનગર જિલ્લામાં આવેલું રૂપાલ ગામનું વરદાયનિ માતાજીનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર ખાતે દર વર્ષે યોજાતો પલ્લીનો મેળો વિશ્વભરમાં સુપ્રસિધ્ધ છે.

Read More

‘DD ફ્રી ડીશ’ ચેનલ્સ દર્શકોનું મનગમતું માધ્યમ બન્યું, ભારતમાં અંદાજે 5 કરોડથી વધુ ઘરોમાં DD ફ્રી ડીશ, જોવા મળે છે 381 ચેનલ

હાલમાં, DD ફ્રી ડીશમાં 381 ટીવી ચેનલ તેમજ 48 રેડિયો સ્ટેશન કાર્યરત છે. જેને સમગ્ર દેશમાં અંદાજે પાંચ કરોડથી વધુ ઘરોમાં આ ચેનલ્સને નાગરિકો નિહાળી રહ્યા છે.

Read More

ગુજરાતના ભારે ટ્રાફિકવાળા આ હાઈવેને 3100 કરોડના ખર્ચે વિકસાવાશે, હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડનો વિકાસ થશે

રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને અંદાજે રૂપિયા 3100 કરોડના ખર્ચે હાઈ સ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં પ્રાવધાન કર્યું છે.

Read More

PM Modi Birthday: CM ભુપેન્દ્ર પટેલે PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી, દાદા ભગવાનનું જ્ઞાની પુરુષ નામનું પુસ્તક ભેટ આપ્યું

Gandhinagar News: આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસ છે. ત્યારે આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  મંગળવારે સવારે તેમને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળ્યા હતા અને જન્મ દિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. આ દરમિયાન તેમણે પૂજ્ય દાદા ભગવાનનું જ્ઞાની પુરુષ નામનું પુસ્તક જન્મદિવસ ભેટ રૂપે અર્પણ કર્યું હતું. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં…

Read More

Gandhinagar: ગુજરાતમાં ઓગસ્ટ 2024માં વિવિધ હાઇડ્રો પાવર સ્ટેશન દ્વારા વીજ ઉત્પાદન 1067 મિલિયન યુનિટ થયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, ગુજરાત આ વિઝનને પ્રાપ્ત કરવાની દિશામાં સક્રિયપણે આગળ વધી રહ્યું છે. સોલાર રૂફટોપ, હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ અને રિન્યુએબલ એનર્જી પાર્ક સહિત, વિવિધ પ્રકલ્પો અત્યારે રાજ્યમાં પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનને વેગ આપી રહ્યા છે.

Read More