
Ahmedabad: ભાગવત વિદ્યાપીઠ સંચાલિત શ્રીવરતંતુ સંસ્કૃત મહાવિદ્યાલય સમાયોજિત શ્રીઅનુષ્ઠાત્મક સરસ્વતી મહોત્સવનું આયોજન કરાયું
શ્રીવરતંતુ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા ભાગવતઋષિજીની પ્રેરણાથી પ્રતિવર્ષ અનુસાર શારદીય સરસ્વતી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
શ્રીવરતંતુ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા ભાગવતઋષિજીની પ્રેરણાથી પ્રતિવર્ષ અનુસાર શારદીય સરસ્વતી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
આ ઈવેન્ટમાં પ્રચલિત એમસી હીમ અને લીવ નો ફિંગરપ્રિન્ટ્સનો ઈનોવેટિવ કોન્સર્ટ સહિત ધ ધારાવી ડ્રીમ પ્રોજેક્ટના કુશળ કલાકારોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
તેમણે સિલ્વર ઓક યુનિવર્સિટીના ક્લાઉડ ક્લબના કેપ્ટન્સ સાથે અમદાવાદની હેરિટેજ વોકનો આનંદ પણ માણ્યો હતો.
27,200 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા પાર્કમાં જાતના 1.67 લાખથી વધુ વિવિધ પ્રકારનાં વૃક્ષો રોપાયાં છે. ઓક્સિજન પાર્ક તૈયાર થતાં આસપાસના વિસ્તારની હવા શુદ્ધ થશે તેવું અધિકારીએ જણાવ્યું હતું.
સામાજિક અને શૈક્ષણિક હેતુઓ સર ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવા તેમ જ આંતર માળખાકીય સુવિધાઓ સારામાં સારી આપી શકાય તે હેતુથી આ ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
અત્યારે શ્રાદ્ધપક્ષ ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદ સ્થિત સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત મૂલ પારાયણ મહોત્સવ યોજાયો હતો. ત્રીજા સ્કંધના 21 માં અધ્યાય થી આજના ત્રીજા દિવસનાં પારાયણનો પ્રારંભ થયો તેમાં કર્દમ અને દેવહુતીથી નવ કન્યાનો જન્મ, ભગવાન કપીલનું પ્રાગટ્ય, કપિલ દ્વારા દેવહુતીને સાંખ્ય શાસ્ત્રનું વર્ણન, સગુણ મુક્તિનું વર્ણન, જીવની ગર્ભમાં સ્તુતિ,…
Ahmedabad Metro: પ્રધાનમંત્રીએ તારીખ 16/09/2024ના રોજ અમદાવાદથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી જવા માટે પ્રસ્થાન કરાવેલ મેટ્રો ટ્રેનની સારથી છેવાડાના તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા (શિવશક્તિ સોસાયટી) ખાતે હાલમાં રહેતી દિકરી કક્ષ્તી નવિનભાઈ ચૌધરી માટે ઐતિહાસિક યાદગાર સંભારણું બની ગઈ. તાપીવાસીઓને જ્યારે ખબર પડી કે મેટ્રો ટ્રેનમાં ફરજ બજાવતી આ દિકરી કક્ષ્તી તાપી જિલ્લાના વ્યારાની છે…
પ્રદર્શનમાં ખાસ કરીને મહિલાઓ દ્વારા સંચાલિત ઉદ્યોગો પર ફોકસ કરવામાં આવ્યો હતો. જેમાં 20 સ્થાનિક બિઝનેસ અને કારીગરોએ પોતાની કુશળતા અને વિશિષ્ટ વસ્તુઓ રજૂ કરી હતી.
રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિકાસ વિભાગ દ્વારા યોજવામાં આવેલી આ પહેલ દરમિયાન અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં આવેલી ખાનવાડી, ન્યૂ મણીનગર – શ્રીનંદ સિટી, ઑક્સિજન પાર્ક, જશોદાનગર બસ સ્ટેન્ડ અને બોમ્બે કન્ડક્ટર રોડ જેવા સ્થળોએ શેરી નાટકો ભજવવામાં આવ્યાં હતાં.
સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજયમંત્રી જગદીશ વિશ્વકર્મા તથા અમદાવાદના મેયર સુપ્રતિભાબેન જૈન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, CM ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાનને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ સ્થાનિકો સાથે સંવાદ પણ સાધ્યો હતો.