Gujarat24  /  

આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં વરસાદની આગાહી, 30થી 40ની સ્પીડે પવન ફૂંકાઈ શકે

આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં આવતીકાલે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત ગાજવીજ સાથે હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે અન્યત્ર જ્યાં હળવા વરસાદની સંભાવના છે તેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ,…

Read More

અમદાવાદમાં પ્રેમિકાએ પ્રેમીને લૂંટી લીધો, વેપારીને રિવરફ્રન્ટ પર ફરવા લઈ જઈ લાખો રૂપિયા પડાવ્યા, સામે આવ્યું ચોંકાવનારું કારણ

શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા એક વેપારીને તેની પ્રેમીકાએ ફરવા માટે રિવરફ્રન્ટ લઈ જઈને ત્યાં અવાવરૂ જગ્યા પર તેના અન્ય બે સાગરિતો સાથે મળીને માર મારીને તેની પાસેથી રૂપિયા ૭.૪૫ લાખની રોકડની લૂંટ કરી હતી. આ મામલે રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી યુવતીને આર્થિક સંકડામણ હોવાથી…

Read More

અમદાવાદના જૂના વાડજમાં અડધી રાતે પુત્રની સામે જ માતાની હત્યા, બે અજાણ્યા શખ્સોએ પુત્રને પણ છરી મારી

જુના વાડજમાં પુત્રની નજર સામે જ મધરાત્રે માતાની હત્યા કરી બે શખ્સો પલાયન થઈ ગયાંની ફરિયાદ નોંધી વાડજ પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે. બે ભેદી હુમલાખોરોએ છરી મારતાં આઈટી ડેવલોપર તરીકે કાર્યરત પુત્ર આશિષ ઓડને પેટમાં ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ, જુના વાડજ ઓડ વણઝારાના ટેકરામાં રહેતા 27 વર્ષના આશિષ રતિલાલ ઓડ શાહીબાગની…

Read More

Nalsarovar Bird Sanctuary: નળ સરોવરમાં દુર્લભ ગણાતું પક્ષી સબાઈન ગુલ જોવા મળ્યું, છેલ્લે 2013માં કેરળમાં જોવા મળ્યું હતું

Nalsarovar Bird Sanctuary News: ગુજરાતના પક્ષી તીર્થ ગણાતા નળસરોવરમાં પક્ષીવિદો માટે એક રોમાંચક ઘટના બની છે. નળસરોવરમાં દુર્લભ ગણાતું સબાઇન ગુલ પક્ષી જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભારતમાં સબાઇન ગુલ છેલ્લે વર્ષ 201૩માં કેરળમાં જોવા મળ્યું હતું. મહત્ત્વનું છે કે, અમદાવાદ નજીક આવેલુ! નળસરોવર ગુજરાત સહિત દેશભરના પક્ષી પ્રેમીઓમાં તે આગવું મહત્વ ધરાવે છે….

Read More

Ahmedabad Demolition: ચંડોળામાં 20 ગેરકાયદેસર ધાર્મિક સ્થાન સહિત 500 બાંધકામ તોડાયા, ચોમાસા પહેલા તળાવને ફરતે પ્લાન્ટેશનની કામગીરી કરાશે

Ahmedabad Chandola Demolition: ચંડોળા તળાવની જગ્યામાં ગેરકાયદેસર બિવામાં આવેલા વીસ જેટલા ધાર્મિક સ્થાન અને 500 જેટલા કાચા-પાકા બાંધકામ બુધવારે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પડાયા હતા. ધાર્મિક સ્થાન તોડવાની કામગીરી સમયે લોકોએ હોબાળો મચાવતા નિયંત્રણમાં લઈ કામગીરી પુરી કરાઈ હતી. ચંડોળા તળાવમાંથી કાટમાળ દુર કરવાની સાથે તળાવને ઉંડુ કરવાની કામગીરી ચાલી રહી છે. તળાવની ફરતે…

Read More

Ahmedabad: નારણપુરામાં મૂડ ડીસઓર્ડરથી પીડિત પત્નીને પાગલ ગણાવી બદનામ કરી, મહિલાએ ફરિયાદ નોંધાવી

Ahmedabad News: અમદાવાદના નારણપુરામાં રહેતી 41 વર્ષીય મહિલાએ તેના પરિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે મહિલાને મૂડ ડિસઓર્ડરની બિમારી છે. જે બિમારીને કારણે તેના સાસરિયા તેને પાગલ ગણાવીને બદનામ કરતા હતા. એટલું જ નહીં પતિ અવારનવાર પત્નીની જાણ બહાર અવારનવાર થાઈલેન્ડ જતો હતો. આ અંગે મહિલા પોલીસ પશ્ચિમ દ્વારા તપાસ શરૂ કરી છે. અમદાવાદના નારણપુરા…

Read More

Ahmedabad Demolition: સરખેજ-મકરબામાં ડિમોલિશન, AMCએ 162 રહેણાંક અને 20 વાણિજય એકમના ગેરકાયદેસર બાંધકામ દુર કર્યા

Ahmedabad Demolition: અમદાવાદના સરખેજ-મકરબા વિસ્તારમાં મેગા ડિમોલીશનના બીજા દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશનના 20,370 ચોરસમીટરના રીઝર્વ પ્લોટ પૈકી 15900 ચોરસમીટરનુ પઝેશન મેળવાયું હતું. 162 રહેણાંક તથા 20 વાણિજય એકમના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા હતા. બે દિવસમાં 246 રહેણાંક બાંધકામ દુર કરાયા હતા. મકરબામાં સફીન લાલા દરગાહથી બદર પ્લાઝા, સરખેજ, વિશાલા નેશનલ હાઈવે સુધીના 18 મીટરના ટી.પી. રસ્તા…

Read More

Ahmedabad Demolition: AMC દ્વારા સરખેજ અને મકરબામાં ડિમોલિશન, કુલ 292 ગેરકાયદે દબાણો હટાવાશે

Ahmedabad Demolition News: AMC દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ – ટીડીઓ વિભાગ દ્વારા સરખેજ-મકરબા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો, દબાણો દૂર કરવા માટે ડીમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે ડીમોલિશનની કામગીરી ચાલુ રહેશે. પ્રથમ દિવસે-શુક્રવારે મકાનો ખાલી કરાવવાની કાર્યવાહી કરીને 84 રહેણાંક યુનિટ બાંધકામો દૂર કરેલ છે તથા 350 મીટરનો TP રસ્તો ખુલ્લો કરવામાં આવેલ છે….

Read More

Ahmedabad: બાંગ્લાદેશીઓને બનાવટી દસ્તાવેજ બનાવી આપનાર એજન્ટને ATSએ ઝડપ્યા, 15 જેટલા બનાવટી દસ્તાવેજ બનાવાયા હતા

Ahmedabad News: બાંગ્લાદેશથી ગેરકાયદે ભારતમાં પ્રવેશ કરનારા બાંગ્લાદેશી નાગરિકો ભારતીય નાગરિક તરીકે પ્રસ્તાપિત કરવા માટે નકલી દસ્તાવેજ તૈયાર કરનાર એજન્ટ અને એક બાંગ્લાદેશીની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એટીએસના અધિકારીઓને 14થી 15 જેટલા બાંગ્લાદેશીઓના બનાવટી દસ્તાવેજો પણ મળી આવ્યા છે. જે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. એટીએસના અધિકારીઓને બાતમી મળી હતી…

Read More

Ahmedabad: નવરંગપુરામાં માત્ર 30 રૂપિયાના ભાડા માટે હત્યા, રિક્ષાચાલકે આધેડને પાછળથી ટક્કર મારી, પોલીસે 300 CCTV તપાસી કરી ધરપકડ

Ahmedabad: અમદાવાદના નવરંગપુરા વિસ્તાર આવેલા કળશ એપાર્ટમેન્ટ જૈન દેરાસર પાસે એક અજાણ્યા વ્યક્તિનો અકસ્માત થયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી CCTVની તપાસ કરતા એક રિક્ષાચાલકે તે વ્યક્તિને ટક્કર મારીને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોપી ઝડપાયા બાદ ખુલાસો…

Read More