રાશિફળઃ આ રાશિના જાતકોએ ઉતાવળિયું પગલું ન ભરવુ, જાણો તમારું આજનું રાશિફળ

શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે છઠ્ઠા નોરતાનો દિવસ કેવો રહેશે.

Read More

J&K Vidhan Sabha Election Result: જમ્મુ-કાશ્મીરની ચૂંટણીની મતગણતરીમાં કોંગ્રેસ-NC આગળ, જમ્મૂ રિઝનમાં ભાજપને બહુમત

જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કા હેઠળ 1 ઓક્ટોબરે મતદાન થયું હતું. ત્રણેય તબક્કામાં 63.45 ટકા મતદાન થયું હતું.

Read More

Haryana Election Results 2024: આજે આવશે હરિયાણાની ચૂંટણીનું પરિણામ, ભાજપ ફરી સત્તામાં આવશે

હરિયાણામાં થયેલ ચૂંટણીમાં આજે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીથી ભુપેન્દ્ર સિંહ હુડ્ડા અને કોંગ્રેસની વિનેશ ફોગાટના ભવિષ્યનો નિર્ણય થશે.

Read More

રાશિફળઃ કન્યા રાશિના જાતકોએ વધુ મહેનત કરવી પડે, જાણો તમારું આજનું રાશિફળ

શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે છઠ્ઠા નોરતાનો દિવસ કેવો રહેશે.

Read More

રાશિફળઃ તુલા રાશિના જાતકો આજે લક્ષ્ય પ્રાપ્ત કરી શકે, જાણો 12 રાશિના જાતકોનું રાશિફળ

શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે પાંચમા નોરતાનો દિવસ કેવો રહેશે.

Read More

રાશિફળઃ મેષ સહિત આ ત્રણ રાશિના જાતકોને નાણાકિય મૂંઝવણ દૂર થશે, જાણો 12 રાશિના જાતકોનું રાશિફળ

Aaj Nu Rashifal, October 6, 2024 મા આદ્યશક્તિની આરાધનાના પર્વ શારદીય નવરાત્રિની ઉજવાઈ રહ્યો છે. આજે ગુજરાતી પંચાંગ મુજબ, 6 ઓક્ટોબર રવિવારે વિક્રમ સંવત 2080ના આસો સુદ ​​​​​​પક્ષની ચોથ તિથિ છે. તો ચંદ્રરાશિ તુલા અને રાહુ કાળ બપોરે 16:32થી 18:03 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો…

Read More

CM ભૂપેન્દ્ર પટેલ ‘IAS Wives Welfare Assosiation’ દ્વારા આયોજિત ગરબામાં સામેલ થયા, મા આદ્ય શક્તિની આરતીમાં સહભાગી થયા

Gandhinagar News: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ‘IAS Wives Welfare Assosiation’ દ્વારા ગાંધીનગર ના સેક્ટર-19, જીમખાનામાં આયોજિત નવરાત્રી રાસ ગરબા મહોત્સવમાં આદ્ય શક્તિની આરતીમાં સહભાગી થયા હતા. તેમણે મુખ્ય સચિવ રાજકુમાર અને શર્મિન રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને જ્યોત્સના જોશી, અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ તથા પોલીસ મહા નિર્દેશક વિકાસ સહાય સાથે જગતજનની મા જગદંબાની…

Read More

Aaj Nu Rashifal (આજનું રાશિફળ), October 5, 2024: આ રાશિના જાતકોના દિવસ આનંદમય પસાર થશે, જાણો 12 રાશિના જાતકોનું રાશિફળ

શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે ત્રીજા નોરતાનો દિવસ કેવો રહેશે.

Read More

Botad: ત્રીજા નોરતે અને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને મથુરામાં બનેલા પ્યોર સિલ્કના વાઘા અને 200 કિલો ફુલનો શણગાર, 101 કિલો સુખડીનો અન્નકુટ ધરાવાયો

સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા સવારે 07:00 શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

Read More