
રાશિફળઃ આ રાશિના જાતકોએ ઉતાવળિયું પગલું ન ભરવુ, જાણો તમારું આજનું રાશિફળ
શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે છઠ્ઠા નોરતાનો દિવસ કેવો રહેશે.
શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે છઠ્ઠા નોરતાનો દિવસ કેવો રહેશે.
જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કા હેઠળ 1 ઓક્ટોબરે મતદાન થયું હતું. ત્રણેય તબક્કામાં 63.45 ટકા મતદાન થયું હતું.
હરિયાણામાં થયેલ ચૂંટણીમાં આજે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીથી ભુપેન્દ્ર સિંહ હુડ્ડા અને કોંગ્રેસની વિનેશ ફોગાટના ભવિષ્યનો નિર્ણય થશે.
શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે છઠ્ઠા નોરતાનો દિવસ કેવો રહેશે.
શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે પાંચમા નોરતાનો દિવસ કેવો રહેશે.
Aaj Nu Rashifal, October 6, 2024 મા આદ્યશક્તિની આરાધનાના પર્વ શારદીય નવરાત્રિની ઉજવાઈ રહ્યો છે. આજે ગુજરાતી પંચાંગ મુજબ, 6 ઓક્ટોબર રવિવારે વિક્રમ સંવત 2080ના આસો સુદ પક્ષની ચોથ તિથિ છે. તો ચંદ્રરાશિ તુલા અને રાહુ કાળ બપોરે 16:32થી 18:03 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો…
Gandhinagar News: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ‘IAS Wives Welfare Assosiation’ દ્વારા ગાંધીનગર ના સેક્ટર-19, જીમખાનામાં આયોજિત નવરાત્રી રાસ ગરબા મહોત્સવમાં આદ્ય શક્તિની આરતીમાં સહભાગી થયા હતા. તેમણે મુખ્ય સચિવ રાજકુમાર અને શર્મિન રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને જ્યોત્સના જોશી, અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ તથા પોલીસ મહા નિર્દેશક વિકાસ સહાય સાથે જગતજનની મા જગદંબાની…
ગરબે રમવાનું પણ પૌરાણિક અને સાયન્ટિફિક મહત્ત્વ રહેલું છે.
શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે ત્રીજા નોરતાનો દિવસ કેવો રહેશે.
સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા સવારે 07:00 શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.