Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલનો નોન TP વિસ્તારની જમીન અંગે મોટો નિર્ણય, પ્રોપર્ટીના ભાવમાં ઘટાડો થતાં મધ્યમ વર્ગને થશે મોટો લાભ

ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી નોન ટી.પી. વિસ્તારમાં 40 ટકા કપાતની જમીનના મહેસુલી પ્રિમિયમની રકમમાંથી મુક્તિ મળતા બાંધકામ ક્ષેત્રે પ્રોપર્ટીની કિમતોમાં ઘટાડો થશે અને તેનો લાભ મધ્યમ વર્ગના પરિવારોને મળશે.

Read More

અમદાવાદમાં AUDAએ કરેલા નિર્ણયનો દિવાળી પછી થશે અમલ, SP રિંગરોડની ફરતે AUDA વિસ્તારમાં ગંદકી કરનારને કરાશે હજારો રૂપિયાનો દંડ

AUDA (શહેરી વિકાસ સત્તા મંડળ)ની 301મી બોર્ડ બેઠકમાં દંડ વસુલવાનો નિર્ણય કરાયો છે. આ અંગે હાલ પ્લાનીંગ ચાલી રહ્યું છે. દિવાળી પછી અમલવારી થશે.

Read More

આજનું રાશિફળઃ આ રાશિના જાતકોએ આજે સમજી વિચારીને નિર્ણય લેવો, જાણો કેવો રહેશે તમારો દિવસ

શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.

Read More

આજનું રાશિફળઃ આજે નિર્ણય લેવામાં સાવધાની રાખવી હિતાવહ, જાણો તમારું આજનું રાશિફળ

શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.

Read More

આજનું રાશિફળઃ આજે ગુરુપુષ્ય નક્ષત્ર, આ જાતકોએ ન બોલવામાં નવ ગુણ સમજવા, જાણો તમારું આજનું રાશિફળ

શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.

Read More

આજનું રાશિફળઃ આ રાશિના જાતકોએ વાણી વર્તનમાં મર્યાદા જાળવવી હિતાવહ, જાણો તમારું આજનું રાશિફળ

શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.

Read More

આજનું રાશિફળઃ આ પાંચ રાશિના જાતકોને નાણાકિય લાભ થવાની શક્યતા, જાણો તમારું આજનું રાશિફળ

શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.

Read More

Salangpur Hanumanji: શ્રીકષ્ટભંનજનદેવનો 176મો વાર્ષિક પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો, હજારો ભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનૂભવી

આજે સવારે 5:00 કલાકે મંગળા આરતી પુરાણી સ્વામી વિષ્ણુપ્રકાશદાસજી દ્વારા, 7:00 કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા તેમજ અભિષેક અને અન્નકૂટ આરતી વડતાલ દેશના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.

Read More

આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને નિર્ધારિત કાર્ય આગળ વધતા જણાય, જાણો તમારું આજનું રાશિફળ

શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.

Read More