Surat: સુરતમાં ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખનો ભેદી સંજોગોમાં આપઘાત, છેલ્લો ફોન કોર્પોરેટર ચિરાગ સોલંકીને કર્યો હતો

Surat News: સુરતના સચીન વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચા પ્રમુખ દિપીકા પટેલે આજે રવિવારે બપોરે રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા સાથે અનેક પ્રકારની શંકા-કુશંકા વહેતી થઈ હતી. દિપીકા પટેલના સંબંધીઓએ તેની હત્યાની આશંકા વ્યક્ત કરતા પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં…

Read More

Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલનો સરકારી કર્મચારી હિતલક્ષી નિર્ણય, ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો કરાયો

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી તથા અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂપિયા 20 લાખની મર્યાદામાં આપવામાં આવે છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ…

Read More

Ahmedabad: અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2024ની શરૂઆત, CMએ નરેન્દ્ર મોદી લિખિત એક્ઝામ વોરિયર્સ સહિત ચાર પુસ્તકો ડિજિટલ પેમેન્ટથી ખરીદ્યા

Ahmedabad News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ નેશનલ બુક ફેરમાંથી વિવિધ પુસ્તકો ખરીદ્યા હતા. મુખ્યમંત્રીએ મધર ઓફ ડેમોક્રેસી – ઇન્ડિયા, વેદ કલ્પતરુ, સામૂહિક હિત કા દીપ જલે (મન કી બાત @100) અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લિખિત એક્ઝામ વોરીયર્સ જેવા પુસ્તકો ડિજિટલ પેમેન્ટ વડે ખરીદ્યા હતા. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિદ્યાર્થીઓને સમૃદ્ધ…

Read More

Ahmedabad-Dhordo GSRTC Volvo Bus: અમદાવાદ એરપોર્ટથી ધોરડો માટે નવી વોલ્વો બસ શરૂ, જાણો સમય-રુટ અને ભાડું

Ahmedabad-Dhordo GSRTC Volvo Bus: કચ્છ જિલ્લામાં ધોરડોમાં આયોજિત થતા રણોત્સવની મુલાકાત લેનારા મુસાફરોની મુસાફરી વધુ સરળ અને આરામદાયક બને, તે માટે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ (GSRTC) અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજથી, એટલે કે તારીખ 30-11-2024થી અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ, ધોરડો જવા માટે નવી વોલ્વો સીટર બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ…

Read More

શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ગુલાબના ફુલોનો શણગાર એવં સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો, દાદાને થાઈલેન્ડથી આવેલો આંકડાના ફુલનો હાર પહેરાવાયો

Salangpur Hanumanji: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 30-11-2024ને શનિવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ગુલાબના ફુલોનો શણગાર કરાયો છે. આ સાથે દાદાને 51 કિલો સુખડીનો પ્રસાદ પણ ધરાવાયો છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. આજે…

Read More

દેવભૂમિ દ્વારકામાં માત્ર 200 રૂપિયા માટે કોસ્ટ ગાર્ડની સેન્સેટિવ માહિતી પાકિસ્તાન મોકલતો યુવક ઝડપાયો, 7 મહિનાથી ISIની મહિલા જાસૂસના સંપર્કમાં હતો

Gujarat ATS: ગુજરાત ATSની ટીમે ફેસબૂક ફેન્ડને ઓખા જેટી પરની કોસ્ટગાર્ડની બોટના નામ-નંબરની ગુપ્ત માહિતી પાકિસ્તાની મહિલા જાસૂસને મોકલતા યુવકની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં છેલ્લા ત્રણ વર્ષથી ઓખા જેટી પર કોસ્ટગાર્ડની બોટોનું રિપેરિંગ કરતો યુવક રોજના માત્ર રૂપિયા 200 કમાવવા માટે પાકિસ્તાન માટે જાસૂસ બની ગયો હતો. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં…

Read More

Ahmedabad: માત્ર 20 હજારની ચોરી થઈ એટલે સાંતેજ પોલીસે ફરિયાદ ના નોંધી, રાજકોટના રેન્જ IGની મદદથી ગાંધીનગર SPને રજૂઆત કર્યા પછી ફરિયાદ નોંધી

Ahmedabad News: અમદાવાદના છેવાડામા પર આવેલા રાંચચડા સ્થિત સુરમ્ય- 2 બંગ્લોઝમાં બુધવારે કે રાતના હથિયારો સાથે ત્રાટકેલા તસ્કરોએ રોકડ સહિત 20 હજારની મત્તાની ચોરી કરી હતી. જ્યારે કારની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ તે ન મળતા નાસી ગયા હતા. આ બનાવ અંગે ગાંધીનગર જિલ્લાની સાંતેજ પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ, ચોરીમાં ગયેલા મુદ્દામાલની…

Read More

આજનું રાશિફળઃ આજે આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા મળી શકે, જાણો કેવો રહેશે તમારો દિવસ

Aaj Nu Rashifal , November 5, 2024:આજે ગુજરાતી પંચાંગ મુજબ, 5 નવેમ્બર મંગળવારે વિક્રમ સંવત 2081ના કારતક સુદની ચોથ તિથિ છે. તો ચંદ્રરાશિ વૃશ્ચિક અને રાહુ કાળ બપોરે 02:48થી 03:10 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે નૂતન વર્ષનો દિવસ કેવો રહેશે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત…

Read More

આજનું રાશિફળઃ આજે વૃશ્ચિક રાશિના જાતકોને આશાઓ ફળતી જણાય, જાણો કેવો રહેશે તમારો દિવસ

Aaj Nu Rashifal , November 4, 2024:આજે ગુજરાતી પંચાંગ મુજબ, 4 નવેમ્બર સોમવારે વિક્રમ સંવત 2081ના કારતક સુદની ત્રીજ તિથિ છે. તો ચંદ્રરાશિ વૃશ્ચિક અને રાહુ કાળ બપોરે 03:11થી 05:34 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે નૂતન વર્ષનો દિવસ કેવો રહેશે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત…

Read More

આજનું રાશિફળઃ આ રાશિના જાતકને આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય, જાણો કેવો રહેશે તમારો ભાઈ બીજનો દિવસ

શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે નૂતન વર્ષનો દિવસ કેવો રહેશે.

Read More