Ahmedabad: આજથી સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ, 4800 પાટીદાર યુવાનો રમશે, 3ની ફાઈનલ મેચ દુબઈમાં રમાશે

Ahmedabad News: જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ મુકામે 100 વીઘા જમીનમાં 2 હજાર કરોડના સામાજિક નીધિ સહયોગથી વિશ્વની નવમી અજાયબી સમા વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય હાલમાં ચાલુ છે. વિશ્વઉમિયાધામ મંદિર આસ્થાનું કેન્દ્ર તો છે પરંતુ તે સામાજિક તેમજ રાષ્ટ્ર ચેતનાનું કેન્દ્ર બને તેવી વિચારધારા સાથે…

Read More

Khedut Success Story: સાગબારાના ટેલીઆંબા ગામના ખેડતે પ્રાકૃતિક ખેતીથી કમાલ કરી, માત્ર સવા એકરમાં વાવણી કરી વર્ષે લાખો રૂયિયા કમાય છે

Khedut Success Story: સાગબારા તાલુકાના ટેલીઆંબા ગામના ધીરસિંહભાઈ મગનભાઈ વસાવા પણ એમાંના એક પ્રગતિશીલ ખેડૂત છે, જેઓ છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે. તેમની પાસે માત્ર સવા એકર જમીન છે, ઓછી જમીનમાં તેઓ પ્રાકૃતિક ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યાં છે. માધ્યમો સાથેના સંવાદમાં વસાવાએ જણાવ્યું કે, સવા એકરમાં આયોજનબદ્ધ અને તબક્કાવાર…

Read More

Japan Population Crisis: ટોક્યોમાં વસ્તી વધારવા માટે અઠવાડિયામાં ત્રણ દિવસ રજા, નવા નિયમો એપ્રિલ 2025થી લાગુ થશે

Japan Four Day Work Week: જાપાનમાં વસ્તી ઘટાડાની અસર જોવા મળી રહી છે. સરકારે ઘટતા જન્મ દરને લઈને નવી પહેલ શરૂ કરી છે. આ માટે સરકાર આવતા વર્ષથી ઓફિસમાં કામના ચાર દિવસનો નિયમ લાગુ કરવા જઈ રહી છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. ટોક્યોના ગવર્નર યુરિકો કોઈકેએ જાહેરાત…

Read More

ખ્યાતિકાંડ બાદ હવે PMJAYમાં ગેરરીતિ રોકવા AIની મદદ લેવાશે, દર્દીની સારવારના નામે ખોટા ડોક્યુમેન્ટ હશે તો પકડાઈ જશે

Ahmedabad News: ખ્યાતિકાંડ બાદ રાજ્ય આરોગ્ય વિભાગની ઘણી બદનામી થઈ છે. આ કારણોસર હવે PMJAY યોજના અંતર્ગત ગેરરીતી રોકવા આરોગ્ય વિભાગ સક્રિય થયુ છે. હવે PMJAY યોજનામાં ગેરરીતિ અટકાવવા માટે આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સની મદદ લેવામાં આવશે. દર્દીની સારવાર સમયે ખોટા દસ્તાવેજ હશે તો પકડાઈ જશે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક…

Read More

UPના દેહરી ગામમાં 70 મુસ્લિમ પરિવારમાં પાંડે-દુબે-ઠાકુર અને પટેલ જેવી અટક, કોઈએ વિરોધ કર્યો નથીઃ ગ્રામજનો

ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના એક ગામમાં 60થી 70 મુસ્લિમ પરિવાર એવા છે કે જેઓ પોતાના નામની સાથે હિન્દુ ઉપનામનો ઉપયોગ કરે છે. આ પરિવારોનો દાવો છે કે તેમના પૂર્વજો હિન્દુ હોવાથી તેઓ આવા નામ રાખી રહ્યા છે. દેહરી નામના આ ગામમાં મુસ્લિમોના નામની પાછળ દુબે, ઠાકુર, પાંડે વગેરે લગાવવામાં આવે છે. કેટલાક લોકો આ નામોને…

Read More

Salangpur: શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સેવંતીના ફુલોનો શણગાર એવં ફ્રુટનો અન્નકૂટ ધરાવાયો

Salangpur Hanumanji: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 07-12-2024ને શનિવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને સેવંતીના ફુલોનો શણગાર કરાયો છે. આજે સવારે મંગળા આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ પછી શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. સમાચારથી અપડેટ…

Read More

ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ એક ગૌરવ સિદ્ધિ મળી, કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કોના પ્રિક્સ વર્સેઇલ્સ 2024માં વૈશ્વિક સ્તરે માન્યતા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની વૈશ્વિક ગૌરવ સિદ્ધિમાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વર્લ્ડ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું છે. પેરિસમાં યુનેસ્કો હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને એનાયત થયેલો આ એવોર્ડ રાજ્ય સરકાર વતી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ GSDMAના…

Read More

ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સની પ્રશંસનીય કામગીરી, 6 મહિનામાં હત્યા-બળાત્કાર-ઘરફોડ અને ચોરી સહિત 8 ગુનાઓ ઉકેલ્યા

ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સે ફરી એકવાર તેમની કુશળતા સાબિત કરી છે. છેલ્લા છ મહિનાના સમયગાળામાં, સ્નિફર ડોગ્સની ટીમે 8 ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સ્નિફર ડોગ ટીમે એન.ડી.પી.એસના બે કેસ ઉપરાંત એક હત્યા, બળાત્કાર, ઘરફોડ અને બે ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે. સ્નિફર ડોગ્સ અને તેને તાલિમબદ્ધ કરનાર ટીમ ઉપરાંત તમામ ડોગ…

Read More

ટ્રુડો સરકારે અસ્થાયી વર્ક પરમિટ આપવામાં સખ્ખતાઈ, કેનેડામાં લાખો ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત ફરવું પડશે

કેનેડામાં રહેતા સાત લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓએ આગામી વર્ષે દેશ છોડવો પડી શકે છે. કેનેડાની ટ્રુડો સરકારના એક જ નિર્ણયથી આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધર લટકી રહ્યું છે. ટ્રુડો સરકાર પ્રવાસીઓ બાબતે સખ્તાઈથી વર્તી રહી છે. આગામી વર્ષે પચાસ લાખ અસ્થાયી પરમિટ સમાપ્ત થઈ રહી છે જેમાંથી સાત લાખ પરમિટ વિદ્યાર્થીઓની છે. સરકારના કડક વલણથી આ…

Read More