Gujarat24  /  Life Style

જોઈ લો આ છે 16 કરોડનું કેળું!, અનોખું આર્ટ વર્ક જોવા માટે લોકોએ પડાપડી કરી, વિશ્વના મોટા દેશોમાં થશે હરાજી

એવું કહેવાય છે કે કળાને બધા ઓળખી શકતા નથી અને તેની પ્રશંસા કરી શકતા નથી. તમે જોયું હશે કે, ઘણીવાર કેટલીક કળાના પ્રદર્શનોમાં કરોડો રૂપિયામાં હરાજી થાય છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે જે કેળું 40 રૂપિયા પ્રતિ ડઝનમાં મળે છે, તેની કલાના નામે 16 કરોડ રૂપિયામાં હરાજી થશે. હા, સોથબી 1.5 મિલિયન પાઉન્ડમાં…

Read More

આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને નિર્ધારિત કાર્ય આગળ વધતા જણાય, જાણો તમારું આજનું રાશિફળ

શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.

Read More

આજનું રાશિફળઃ આ ચાર રાશિના જાતકોને આજે લાભ થવાની શક્યતા, જાણો તમારું આજનું રાશિફળ

શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.

Read More

શું તમારા શરીરમાં આવા લક્ષણ તમને જોવા મળે છે?, તો ચેતી જજો હોઈ શકે છે હાર્ટ એટેકના લક્ષણ

હાર્ટ એટેકના કારણે ઠંડો પરસેવો, ઝડપી ધબકારા, ડાબા હાથમાં દુખાવો, જડબામાં જકડતા અથવા ખભામાં દુખાવો થઈ શકે છે. ઘણા લોકો જાણતા નથી કે સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો ઘણીવાર પુરુષો કરતાં અલગ હોય છે. સ્ત્રીઓને ખભા અથવા હાથમાં દુખાવો, છાતીમાં દુખાવો, દબાણ, અથવા ભારેપણું જેવી અનુભૂતિ થઈ શકે છે. આ લક્ષણો અચાનક શરૂ થઈ શકે છે,…

Read More

ગુજરાત સરકારનો નિર્ણયઃ નવરાત્રીમાં ગરબા આયોજનના સ્થળે જ નાગરિકોને ત્વરીત સારવાર પૂરી પાડવા મેડિકલ ટીમ સાથેની એમ્બ્યુલન્સ તૈનાત કરાશે

માઈભક્તો-ખેલૈયાઓની આરોગ્ય સલામતી સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સુદ્રઢ આયોજન કરાયું છે.

Read More

Rule Change: દેશમાં આજથી આ 10 મોટા ફેરફારો થયા, જાણો તમને કેટલો થશે ફાયદો અને અસર

1 ઓક્ટોબર 2024થી દેશમાં આધાર કાર્ડ, PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના અને આવકવેરા જેવા 10 મુખ્ય નિયમોમાં ફેરફાર થયા છે.

Read More

મોંઘવારી કેલ્ક્યુલેટર: શું તમે જાણો છો કે 20, 30 અને 40 વર્ષ પછી 1 લાખ રૂપિયાની કિંમત કેટલી હશે?

કેટલીવાર આપણે આપણા માતા-પિતાને એવું કહેતા સાંભળીએ છીએ કે આપણા જમાનામાં સોનું બહુ સસ્તું હતું. હકિકતમાં મોંઘવારી વધવાને કારણે વસ્તુઓ મોંઘી થાય છે અને રૂપિયાની કિંમત ઘટે છે.

Read More

નારંગીથી સફરજન સુધી, જાણો કયા 6 ફળ ક્યારેય ખાલી પેટ ન ખાવા જોઈએ

કેટલાક એવા ફળ છે જેને ખાલી પેટ ખાવાથી બચવા જોઈએ. જો આ ફળો ખાલી પેટ ખાવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. અહીં જાણો સવારે ઉઠતાની સાથે જ કયા ફળો ખાલી પેટે ક્યારેય ન ખાવા જોઈએ.

Read More

સફેદ કપડા પર પડેલા તેલના ડાઘાથી જતાં નથી?, તો જાણો કેવી સરળ રીતે ડાઘા દૂર કરવા

આ સ્થિતિમાં, જો તમે ભૂલથી તમારા કોઈપણ સફેદ કપડાં પર તેલનો ડાઘ લગ્યો હોય તો, અહીં જાણો કેવી રીતે આ ડાઘ સરળ રીતે ઘરે જ દૂર કરી શકાય છે.

Read More