Gujarat24  /  Gujarat  /  Gandhinagar

ફિઝિક્સવાલાહ વિદ્યાપીઠની વિજય યાત્રા 2025 JEE એડવાન્સ્ડના સિદ્ધહસ્તોની ઉજવણી, એર 3 સહિત ટોપ 100માં 4 વિદ્યાર્થી

Gandhinagar News: ફિઝિક્સવાલાહ (પીડબ્લ્યુ) દ્વારા ટોપ 100માં તેના ચાર વિદ્યાર્થીના સ્થાન સાથે JEE એડવાન્સ્ડ 2025નાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં છે. ગાંધીનગર અને અન્ય શહેરોમાં ફિઝિક્સવાલાહના હોશિયાર વિદ્યાર્થીઓએ વિજયયાત્રા 2025 થકી તેમની સફળતાની ઉજવણી કરી હતી. વિજય યાત્રા એ JEE એડવાન્સ્ડનાં પરિણામોમાં ટોચની કામગીરી કરનારના સન્માનમાં વિદ્યાર્થીઓને રેલી છે. પીડબ્લ્યુના ઉચ્ચ સિદ્ધહસ્તોમાં માજીદ હુસૈન (એર 3),…

Read More

ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ વિરુદ્ધ મોટી કાર્યવાહી, જાણો છેલ્લા 15 દિવસમાં 12 મહત્વના કેસ ઉકેલાયા

સાયબર ક્રાઇમ સમગ્ર વિશ્વમાં એક પડકારરૂપ બની રહ્યો છે ત્યારે દેશમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વમાં ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે સાયબર ક્રાઇમ અટકાવવા તેમજ સાયબર ક્રાઇમ કરતા ગુનેગારોને પકડવા મક્કમતાથી કાર્યવાહી થઇ રહી છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ રોકવા…

Read More

અંબાલાલ પટેલની આગાહીઃ ચોમાસા પહેલાં આવશે વાવાઝોડું, જાણો આગામી 20થી 24 તારીખ દરમિયાન ક્યાં થશે ભારે વરસાદ

Ambalal Patel Agahi: હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 7 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હાલમાં ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે 20થી 24 મે વચ્ચે સાઈક્લોનિક અસર જોવા મળશે, જેના પગલે દક્ષિણ ગુજરાત અને…

Read More

Gandhinagar: હવે 90થી ઓછા વિદ્યાર્થી ધરાવતી ગુજરાતની 1727 ગ્રાન્ટેડ સ્કૂલો અને પ્રાથમિક સ્કૂલોને કમ્પ્યુટર લેબ-સ્માર્ટ કલાસ અપાશે

Gandhinagar News: સરકાર દ્વારા સરકારી સ્કૂલોની જેમ ગ્રાન્ટેડ સ્કૂલોને પણ કમ્પ્યુટર લેબ અને સ્માર્ટ કલાસ આપવામા આવે છે પરંતુ 90થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી સ્કૂલોને સ્માર્ટ કલાસ અને કમ્પ્યુટર લેબની મંજૂરી અપાતી ન હતી અને આ મુદ્દે અનેક રજૂઆતો પણ થઈ હતી. જેથી સરકારે અંતે રાજ્યની 1727 ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને કમ્પ્યુટર લેબ તેમજ…

Read More

Gandhinagar: રાજ્યમાં માર્ચ 2025 સુધીમાં 1.75 કરોડથી વધુ કોલ 108માં નોંધાયા, 56.72 લાખથી વધુ પ્રસૂતિ અને 21.36 લાખથી વધુ માર્ગ અકસ્માતમાં ઈમર્જન્સી સેવા પૂરી પડાઈ

Gandhinagar News: ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી 108 ઇમરજન્સી સેવાની સમગ્ર ટીમ રાજ્યના નાગરિકોનો જીવ બચાવવામાં હરહંમેશ અડીખમ રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ 2007માં રાજ્યમાં સૌ પ્રથમવાર શરૂ કરાયેલી અનન્ય આરોગ્યલક્ષી 108 ઇમરજન્સી સેવા આજે અન્ય રાજ્યો માટે પથદર્શક અને આદર્શ મોડલ પૂરવાર થઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

Read More

Gandhinagar: ગામમાં પીવાનું પાણી ના મળે, ઓપરેટર સતત ગેરહાજર રહેતો હોય તો કરો ટોલ ફ્રી 1916 પર ફરિયાદ, પાણી પુરવઠા વિભાગ નિરાકરણ માટે 24X7 કાર્યરત

Gandhinagar News: ગુજરાતના જળ વ્યવસ્થાપન અને ગુજરાતમાં થયેલી જળક્રાંતિએ રાજ્યના વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. એક સમયે પાણીની ભયંકર અછતનો સામનો કરતું ગુજરાત આજે દેશભરમાં પાણીદાર ગુજરાત તરીકે ઓળખાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પાણીનું નક્કર આયોજન કરીને રાજ્યના નગરિકોને પીવા માટે, ખેડૂતોને સિંચાઇ માટે અને…

Read More

ઈ-વ્હિકલ વેચાણ વધારવા નિર્ણયઃ ગુજરાતમાં EVની ખરીદી પર 5 ટકા ટેક્સની છૂટ, 31 માર્ચ 2026 સુધી 1 ટકા જ ટેક્સ લાગશે

EV Tax Rebate In Gujarat: કિલનએનર્જી-ગ્રીન એનર્જીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહનના વેચાણ પર 5 ટકા ટેક્સ રાહત આપવાની જાહેરાત કરી દીધી છે. જેની સાથે જ ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહન પર ટેક્સ દર ઘટીને 1 ટકા થઈ ગયો છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025-26ના અંદાજપત્રમાં આ ટેક્સ ઘટાડા અંગે જાહેરાત કરી હતી જેને હવે લાગુ…

Read More

શ્રવણ તીર્થ દર્શન યોજનાનો અત્યાર સુધીમાં રાજ્યના 1.5 લાખ કરતા વધુ યાત્રાળુઓએ લીધો લાભ, જાણો કેવી રીતે મળશે યોજનાનો લાભ

Shravan Tirth Darshan Yojana: ગુજરાતમાં આવેલા યાત્રાધામોનો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરીકો સરળતાથી દર્શન કરી શકે તે હેતુસર શ્રવણ તીર્થ દર્શન યોજનાનો રાજ્ય સરકાર દ્વારા તારીખ 1 મે 2017ના રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વધુ વેગવંતી બની છે. જેના પરિણામ સ્વરૂપે અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ…

Read More

Gandhinagar: ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-2025નો પ્રારંભ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો, 5 દિવસીય ટુર્નામેન્ટ યોજાશે

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટીમ વચ્ચે રમાનારી ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો ટોસ ઉછાળીને શુભારંભ કરાવ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ વાર કરવામાં આવ્યું છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. રાજ્યની ૬ મહાનગરપાલિકાઓની મેયર્સ ટીમ અને ૮ કોર્પોરેશન્સની કમિશનર…

Read More

UCC Implementation in Gujarat: CM ભૂપેન્દ્ર પટેલે UCC માટે 5 સભ્યોની સમિતિની જાહેરાત કરી, સમિતિ પોતાનો અહેવાલ 45 દિવસમાં સરકારને સોંપશે

UCC Implementation: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ નાગરિકોને સમાન હક માટે સમાન નાગરિક ધારો-યુનિફોર્મ સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કરેલો છે. તદઅનુસાર, ગુજરાત રાજ્યમાં વસતા બધા જ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા પાંચ સભ્યોની સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે. સમાચારથી અપડેટ…

Read More