Gujarat24  /  

વડતાલ મંદિરમાં ગણેશોત્સવ: ગણેશ પૂજન એવં સ્થાપન કરી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે આરતી ઉતારી, પરિસર ગણપતિ બાપ્પા મોરયાના નાદથી ગુંજી ઉઠ્યું

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વા.મંદિરના પ્રવેશ દ્વારે 199 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણ ભગવાને પધરાવેલ ગણપતિ દાદાની મૂર્તિ જિલ્લામાં સૌથી પ્રાચીન મૂર્તિ છે. આજે સવારે વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે ગણપતિદાદાનું પૂજન કરી આરતી ઉતારી હતી જ્યારે મંદિર પરિસરમાં પણ વિઘ્નહર્તાની આન-બાન અને શાન સાથે દાદાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જ્યાં આચાર્ય મહારાજે પૂજન વિધિ કરી…

Read More

Vadtal 200: વડતાલ ધામથી 1000 ગામમાં દ્રિશતાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા રથનું પ્રસ્થાન, જાણો કઈ તારીખે રથ ક્યાં પહોંચશે

વડતાલધામને આંગણે આગામી તારીખ 7 નવેમ્બરથી તારીખ 15 નવેમ્બર-2024 દરમિયાન શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિ શતાબ્દી મહોત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાનાર છે.

Read More

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તિ પર્વ ઉજવાશે, 11 ભૂદેવો જનમંગલ સ્ત્રોત ઉચ્ચારતા સવા લાખ તુલસી પત્રથી હરિકૃષ્ણ મહારાજનું પૂજન કરશે

વડતાલ ખાતે શ્રીલક્ષ્મીનારાયણદેવ દ્વીશતાબ્દી મહોત્સવના ઉપક્રમે તારીખ 5 ઓગસ્ટ 2024ને સોમવારથી તારીખ 3 સપ્ટેમ્બર 2024 સુધી સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણી ભક્તિ પર્વ ઉજવાશે .

Read More

વડતાલમાં આજથી ત્રિદિવસીય શ્રી સહજાનંદી બાળ યુવા શિબિરનો પ્રારંભ થયો, 5000 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે આજે 24 થી 26 મે 2024 દરમિયાન ત્રિ-દિવસીય શ્રી સહજાનંદી બાળ યુવા શિબિરનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે વડતાલ મંદિરના અધ્યક્ષ દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારીશ્રી ડો.સંતવલ્લભ સ્વામી, બી.આર. હરિસ્વરૂપાનંદજી, ધર્મપ્રકાશ સ્વામી, હરિઓમ સ્વામી, આનંદ સ્વામી – ઉજ્જૈન, બ્રહ્મવિહારી સ્વામી, પા. ભાસ્કરભગત, ટ્રસ્ટી પા. ઘનશ્યામભગત અને અન્ય સંતો. અમરેલીના બાળકોએ સ્વાગત નૃત્ય…

Read More