Gujarat24  /  

Ahmedabad: 2.67 કરોડ આયુષ્યમાન કાર્ડ ધારકો માટે આખરે હેલ્પલાઈન જાહેર, કાર્ડ બેલેન્સ સહિતની માહિતી મળશે

Ahmedabad News: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લગતી ફરિયાદ નિવારણ અને જરુરી માહિતી માટે આરોગ્ય વિભાગ દ્વારા હેલ્પ લાઈન કાર્યરત્ કરવામાં આવી છે. આયુષ્માન કાર્ડ અને તેના અંતર્ગત આપવામાં આવતી સેવાને લગતી કોઈપણ ફરિયાદ, સમસ્યા, માહિતી માટે હેલ્પલાઈન નંબર 07966440104 જાહેર કરાયો છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. પ્રાપ્ત…

Read More