Gujarat24  /  

ઓપરેશન સિંદૂર અંગે મોટો ખુલાસો, ભારતે પાકિસ્તાનના 6 ફાઇટર જેટ તોડી પાડ્યા હતા, જાણો વિગતવાર

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સામે કાર્યવાહી કરી અને અનેક લશ્કરી અને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. હવે સૂત્રો પાસેથી માહિતી મળી છે કે આ હુમલામાં પાકિસ્તાનને કેટલું નુકસાન થયું છે. આ ઓપરેશનમાં સામેલ સૂત્રોએ જણાવ્યું હતું કે ટેકનિકલ એનાલિસિસ મુજબ, ભારતીય વાયુસેના (IAF) દ્વારા 6-7 મેની રાત્રેથી…

Read More

Pulwama Encounter: જૈશનો આતંકવાદીઓ હાથમાં બંદૂક અને ભારતીય સેનાના ડરથી છુપાયેલો હતા અને…, સામે આવ્યા ત્રાલ એન્કાઉન્ટરનો ડ્રોન ફૂટેજ

Pulwama Encounter: જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના ત્રાલમાં આજે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ત્રાલમાં હજુ પણ ગોળીબાર ચાલુ છે. છુપાયેલા આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે. આ દરમિયાન ત્રાલ એન્કાઉન્ટરનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે. BIG WIN in Tral Encounter:Drone footage of encounterMassive success for…

Read More

Operation Sindoor: ભારત-પાકિસ્તાનના DGMO વચ્ચે હોટલાઇન પર વાત શા માટે જરૂરી છે?, જાણો વિગતવાર

Operation Sindoor: પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતની જવાબી કાર્યવાહી ઓપરેશન સિંદૂરની સફળતાએ પાકિસ્તાનને ગભરાટમાં મૂકી દીધું છે. જોકે, બંને દેશો વચ્ચે તણાવ વધ્યા પછી અમેરિકાએ મધ્યસ્થી કરી અને શાંતિ સ્થાપવાની પહેલ કરી. આ પછી બંને દેશોના DGMOએ હોટલાઇન દ્વારા વાત કરી અને યુદ્ધ વિરામની જાહેરાત કરી. પરંતુ પાકિસ્તાન તેની જૂની આદતો મુજબ ફરી એકવાર કાયર…

Read More

Operation Sindoor: ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને થયું મોટું નુકસાન, 40 પાક. અધિકારીઓ અને સૈનિકો ઉપરાંત 100 આતંકીઓનો ખાતમો

Operation Sindoor Update: ઓપરેશન સિંદૂર દ્વારા પાક.ને 4 દિવસમાં ભારે નુકસાન પહોંચાડયા પછી યુદ્ધ વિરામ કરવામાં આવ્યું હતું. સેનાની ત્રણેય પાંખનાં અધિકારીઓ દ્વારા રવિવારે સાંજે પ્રેસ કોન્ફરન્સમાં ઓપરેશન સિંદૂર શા માટે કરવામાં આવ્યું અને શા માટે પાક. પર હુમલા કરીને તેને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું તેની વિગતો જાહેર કરવામાં આવી હતી. પાક. સાથે DGMO સ્તરની…

Read More