Gujarat24  /  

IPL: આજે અમદાવાદમાં મુંબઈ ઈન્ડિયન્સ Vs પંજાબ કિંગ્સની નિર્ણાયક મેચ, જીતનારી ટીમ ફાઈનલમાં રમશે

અમદાવાદમાં રમાનારી IPLની બીજી સેમિ ફાઈનલમાં આજે મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. મુંબઈ ઈન્ડિયન્સને સાતમી વખત અને પંજાબ કિંગ્સને માત્ર બીજી જ વખત IPLની ફાઈનલમાં પ્રવેશવાની આશા છે. ક્વોલિફાયર-ટુનો આવતીકાલનો મુકાબલો બેંગાલુરુ સામે રમનારી ફાઈનલની બીજી ટીમ નક્કી કરનારો બની રહેશે. સાંજે 7.30 વાગ્યાથી આ મુકાબલાનો પ્રારંભ થશે. પંજાબ કિંગ્સને ક્વોલિફાયર-વનમાં બેંગાલુરુ સામે…

Read More

India England ODI: આજની ત્રીજી વન ડે મેચ માટે AMTS 104 બસો દોડાવાશે, જાણો કયાં 5 રુટ પર આ બસ દોડશે અને કેટલું હશે ભાડું

Ahmedabad News: AMTS દ્વારા આવતીકાલે તારીખ 12 ફેબ્રુઆરીના રોજ મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર યોજાનાર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વન-ડે મેચ માણવા માટે શહેરીજનોને બસ સુવિધા પૂરી પાડવામાં આવશે. આવતીકાલની ડે નાઈટ મેચ હોવાથી રાત્રે 10.00 વાગ્યા બાદ મેચ પૂર્ણ થયા પછી પ્રેક્ષકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકે તેના માટે રાત્રે ઘરે પરત ફરવા…

Read More