Gujarat24  /  

ભાવનગરના ડૉક્ટર તેજસ દોશીએ ભાવનગરને પ્લાસ્ટિક મુક્ત કરવાનું બીડું ઝડપ્યું, 1 લાખ 80 હજારથી વધુ ઇકો બ્રિક્સ ભેગી કરીને બનાવ્યો ભારતનો સૌપ્રથમ ઇકો બ્રિક પાર્ક

Bhavnagar News: છેલ્લા દાયકામાં જંગલોની પરિસ્થિતિ બદલાવા માંડી છે અને તમામ જગ્યાએ પ્લાસ્ટિકની બોટલો, થેલીઓ, કાગળિયા વગેરે જોવા મળે છે. કોઇકે તો આ કચરો સાફ કરવાની શરૂઆત કરવી જ પડશે! હું પોતે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનથી ખૂબ જ પ્રભાવિત છું, અને આ ધરતીએ મને બનાવ્યો છે તો મારે ધરતીને કંઇક પાછું આપવું જોઇએ,…

Read More

અમદાવાદના નવાં નજરાણાની ડ્રોન તસવીર, જુઓ 9 કરોડના ખર્ચે તૈયાર થયેલા 1.67 લાખથી વધુ વૃક્ષ-છોડ, ઓક્સિજન પાર્કમાં હશે આ સુવિધા

27,200 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા પાર્કમાં જાતના 1.67 લાખથી વધુ વિવિધ પ્રકારનાં વૃક્ષો રોપાયાં છે. ઓક્સિજન પાર્ક તૈયાર થતાં આસપાસના વિસ્તારની હવા શુદ્ધ થશે તેવું અધિકારીએ જણાવ્યું હતું.

Read More

રાજ્યની ૮ મહાનગરપાલિકા અને ૧૫૭ નગરપાલિકાઓમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ને વ્યાપક જનપ્રતિસાદ

૨ ઑક્ટોબર :- મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ ‘સ્વચ્છ ભારત મિશન‘ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અભિયાનનું આહ્વાન કર્યું છે. વડા પ્રધાનશ્રીના આહ્વાનને ઝીલી લઇ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન…

Read More

Anand: ગોકુલધામ નારના સંસ્થાપક શુકદેવપ્રસાદદાસજી સ્વામીનું વિશેષ સન્માન, રોટરી ઇન્ટરનેશનલે એક્સેલેન્સ ઇન સર્વિસ ટુ હ્યુમિનિટી એવોર્ડ એનાયત કર્યો

આપણા ગુજરાતમાં ગોકુલધામ નારના સ્વપ્નદ્રષ્ટ્રા કે જેમના નામે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ થયેલા છે એવા શુકદેવપ્રસાદદાસજીની પસંદગી કરવામાં આવી હતી.

Read More

Rupal Palli: રૂપાલ ગામ ખાતે વિશ્વ પ્રસિધ્ધ વરદાયનિ માતાજીના મંદિરે 11મી ઓકટોબરના રોજ પલ્લીનો મેળો યોજાશે, જાણો ભક્તો માટે શું વ્યવસ્થા કરાશે

ગાંધીનગર જિલ્લામાં આવેલું રૂપાલ ગામનું વરદાયનિ માતાજીનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર ખાતે દર વર્ષે યોજાતો પલ્લીનો મેળો વિશ્વભરમાં સુપ્રસિધ્ધ છે.

Read More

Ahmedabad: 2036ના ઓલિમ્પિક માટે સ્પોર્ટસ સિટી બનાવવા ગોધાવીના 500 એકર જમીનના AUDAના પ્લાનમાં ઝોન ફેર કરાયો, જાણો કયા સર્વે નંબર આવરી લીધા

સામાજિક અને શૈક્ષણિક હેતુઓ સર ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવા તેમ જ આંતર માળખાકીય સુવિધાઓ સારામાં સારી આપી શકાય તે હેતુથી આ ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

Read More

‘DD ફ્રી ડીશ’ ચેનલ્સ દર્શકોનું મનગમતું માધ્યમ બન્યું, ભારતમાં અંદાજે 5 કરોડથી વધુ ઘરોમાં DD ફ્રી ડીશ, જોવા મળે છે 381 ચેનલ

હાલમાં, DD ફ્રી ડીશમાં 381 ટીવી ચેનલ તેમજ 48 રેડિયો સ્ટેશન કાર્યરત છે. જેને સમગ્ર દેશમાં અંદાજે પાંચ કરોડથી વધુ ઘરોમાં આ ચેનલ્સને નાગરિકો નિહાળી રહ્યા છે.

Read More

ગુજરાતના ભારે ટ્રાફિકવાળા આ હાઈવેને 3100 કરોડના ખર્ચે વિકસાવાશે, હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડનો વિકાસ થશે

રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને અંદાજે રૂપિયા 3100 કરોડના ખર્ચે હાઈ સ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં પ્રાવધાન કર્યું છે.

Read More

Ahmedabad: સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે પિતૃઓનાં મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત મૂલ પારાયણ મહોત્સવ

અત્યારે શ્રાદ્ધપક્ષ ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદ સ્થિત સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત મૂલ પારાયણ મહોત્સવ યોજાયો હતો. ત્રીજા સ્કંધના 21 માં અધ્યાય થી આજના ત્રીજા દિવસનાં પારાયણનો પ્રારંભ થયો તેમાં કર્દમ અને દેવહુતીથી નવ કન્યાનો જન્મ, ભગવાન કપીલનું પ્રાગટ્ય, કપિલ દ્વારા દેવહુતીને સાંખ્ય શાસ્ત્રનું વર્ણન, સગુણ મુક્તિનું વર્ણન, જીવની ગર્ભમાં સ્તુતિ,…

Read More

અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં 292 કરોડના 77 વિકાસકાર્યનું CM ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ-ખાતમૂહુર્ત કર્યું, 42 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયું બસપોર્ટ

અમરેલી ખાતે રૂપિયા 42.48 કરોડના ખર્ચે નવનિર્મિત બસપોર્ટથી અમરેલીવાસીઓ સહિત જિલ્લાના નાગરિકોને આવાગમનની આધુનિક સુવિધા ઉપલબ્ધ થઈ છે.

Read More