
Gandhinagar: એકેડેમિક કેલેન્ડરમાં ફેરફાર, સામાન્ય વહિવટ વિભાગ દ્વારા ધૂળેટીની રજા બદલી
Gandhinagar News: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલોના એકેડેમિક કેલેન્ડરમાં ફેરફાર કરીને ધુળેટીની રજા બદલવામા આવી છે. રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા 14 નવેમ્બરે જાહેર કરેલ રજાઓની યાદીમં ધુળેટીની રજા 14 માર્ચના આપવામાં આવી છે. જેથી એકેડેમિક કેલેન્ડરમાં સ્કૂલોને અપાયેલી 15 માર્ચની રજા બદલાઈ છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં…