Gujarat24  /  

Deesa News: ડીસાના બલોધર ગામની પાંજરાપોળમાં 36 ગાયોનાં મોત થતાં અરેરાટી, 15 જેટલી ગાયો સારવાર કરી બચાવી લેવાઈ

Deesa News: ડીસાના બલોધર ખાતે આવેલ ભીલડીયાજી મહાજન પાંજરાપોળમાં 270 જેટલી ગાયોની સારસંભાળ રાખવામાં આવે છે. બુધવારની સાંજના સમયે ગાયોને ઘાસચારો નાંખવામાં આવ્યો હતો. તે ખાતાની સાથે 39 જેટલી ગાયોને ખોરકી ઝેરની અસર થતાં મોત નિપજ્યા હતા. પશુ ચિકિત્સકના જણાવ્યા પ્રમાણે ઉનાળાની ગરમીમાં બફારાના લીધે ઘાસચારામાં ઝેરની અસર થવાથી આ ગાયોના મોત થયા હોવાનું પ્રાથમિક…

Read More