Gujarat24  /  

Deesa News: ડીસાના બલોધર ગામની પાંજરાપોળમાં 36 ગાયોનાં મોત થતાં અરેરાટી, 15 જેટલી ગાયો સારવાર કરી બચાવી લેવાઈ

Deesa News: ડીસાના બલોધર ખાતે આવેલ ભીલડીયાજી મહાજન પાંજરાપોળમાં 270 જેટલી ગાયોની સારસંભાળ રાખવામાં આવે છે. બુધવારની સાંજના સમયે ગાયોને ઘાસચારો નાંખવામાં આવ્યો હતો. તે ખાતાની સાથે 39 જેટલી ગાયોને ખોરકી ઝેરની અસર થતાં મોત નિપજ્યા હતા. પશુ ચિકિત્સકના જણાવ્યા પ્રમાણે ઉનાળાની ગરમીમાં બફારાના લીધે ઘાસચારામાં ઝેરની અસર થવાથી આ ગાયોના મોત થયા હોવાનું પ્રાથમિક…

Read More

અંબાજીમાં ભાદરવી પૂનમની તડામાર તૈયારી, માઈ ભક્તો માટે 5 હજાર પોલીસ જવાનો ખડે પગે રહેશે, સુવિધા માટે તંત્ર દ્વારા 26 સમિતિ બનાવી

આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે.

Read More