Gujarat24  /  

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે 188 શરણાર્થીઓને ભારતીય નાગરિકતાપત્ર એનાયત, CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ

આ 188 નાગરિકો અન્ય શરણાર્થી નાગરિકો માટે ઉદાહરણ સમાન છે. આગામી સમયમાં તેમનાં સંતાનો ઉદ્યોગપતિ, જનપ્રતિનિધિ જેવા પદો મેળવી દેશસેવા કરશે, એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

Read More

Ahmedabad Bullet Train Station: અમદાવાદ અને સાબરમતીનું બુલેટ ટ્રેનનું સ્ટેશન ગા‍ંધીજીના ચરખાથી પ્રેરીત હશે, જાણો કન્સ્ટ્રક્શન અપડેટ

Ahmedabad Bullet Train Station: અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન અમદાવાદ શહેરના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક લોકાચારથી પ્રેરિત છે. છત પર સેંકડો પતંગો માટેનો કેનવાસ દર્શાવ્યો છે જ્યારે અગ્રભાગમાં આઇકોનિક સૈયદ સિદ્દીકીની જાળીના જટિલ જાળીદાર કાર્યથી પ્રેરિત એક નમૂનો પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ સ્ટેશનનું નિર્માણ પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12ની ઉપર હાલના પશ્ચિમ રેલવે સ્ટેશન…

Read More