
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે 188 શરણાર્થીઓને ભારતીય નાગરિકતાપત્ર એનાયત, CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ
આ 188 નાગરિકો અન્ય શરણાર્થી નાગરિકો માટે ઉદાહરણ સમાન છે. આગામી સમયમાં તેમનાં સંતાનો ઉદ્યોગપતિ, જનપ્રતિનિધિ જેવા પદો મેળવી દેશસેવા કરશે, એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.