Ahmedabad Demolition: ચંડોળામાં 20 ગેરકાયદેસર ધાર્મિક સ્થાન સહિત 500 બાંધકામ તોડાયા, ચોમાસા પહેલા તળાવને ફરતે પ્લાન્ટેશનની કામગીરી કરાશે

Ahmedabad Chandola Demolition: ચંડોળા તળાવની જગ્યામાં ગેરકાયદેસર બિવામાં આવેલા વીસ જેટલા ધાર્મિક સ્થાન અને 500 જેટલા કાચા-પાકા બાંધકામ બુધવારે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પડાયા હતા. ધાર્મિક સ્થાન તોડવાની કામગીરી સમયે લોકોએ હોબાળો મચાવતા નિયંત્રણમાં લઈ કામગીરી પુરી કરાઈ હતી. ચંડોળા તળાવમાંથી કાટમાળ દુર કરવાની સાથે તળાવને ઉંડુ કરવાની કામગીરી ચાલી રહી છે. તળાવની ફરતે…

Read More

16મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની જાહેરાત, જાણો ગીરની શાન સાવજની સંખ્યા કેટલી થઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં યોજવામાં આવેલી 16મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની ગૌરવપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યમાં સિંહોની સંખ્યા 891ની થઈ છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, 196 નર, 330 માદા તથા પાઠડા અને બાળ સિંહ મળીને સમગ્રતયા 891 સિંહોની સંખ્યા આ 16મી વસ્તી અંદાજના આંકડાઓમાં સામે આવી છે. રાજ્ય સરકારના વન…

Read More

યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાએ કરી મોટી કબૂલાત, પૂછપરછમાં કહ્યુંઃ પાકિસ્તાનમાં કોણે તેને ISIના અધિકારી અને અન્ય લોકો સાથે કરાવ્યો પરિચય

Jyoti Malhotra youtuber: જ્યોતિ મલ્હોત્રાની શરૂઆતની પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે. અત્યાર સુધી હરિયાણા પોલીસ, IB, NIA અને ગુપ્તચર લશ્કરી અધિકારીઓની ટીમે જ્યોતિની પૂછપરછ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન જ્યોતિએ જે કબૂલાત કરી છે તેનાથી એ શંકા મજબૂત થાય છે કે જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાનના નિર્દેશો પર કામ કરી રહી હતી. એ પણ પ્રકાશમાં…

Read More

ઋતિક રોશન અને જુનિયર NTR જોવા મળશે ફિલ્મ વૉર 2માં, ટીઝરમાં ગણતરીની સેકન્ડના સીનમાં જોવા મળ્યો કિયારાનો કિલર લૂક

યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સ ફિલ્મ વોર 2નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. જબરદસ્ત અને એક્શનથી ભરપૂર દ્રશ્યો જોઈને ફેન્સ એક્સાઈટેડ થઈ રહ્યા છે. ઋતિક રોશન અભિનીત ફિલ્મ વોરના બીજા ભાગમાં, તેનો સામનો સાઉથના સ્ટાર જુનિયર એનટીઆર સાથે થવાનો છે. આ ટીઝર જુનિયર એનટીઆરના ફેન્સ માટે નિર્માતાઓ તરફથી ભેટ છે. કારણ કે તેનો આજે 42મો…

Read More

મદરેસાના અભ્યાસક્રમમાં ‘ઓપરેશન સિંદૂર’ ભણાવાશે, ઉત્તરાખંડની ધામી સરકારનો મોટો નિર્ણય

નવા અભ્યાસક્રમમાં ‘ઓપરેશન સિંદૂર’ પર એક આખો પ્રકરણ ઉમેરવામાં આવશે. જે ભારતીય સેનાની બહાદુરી અને દેશ પ્રત્યેના સમર્પણની પ્રેરણાદાયી વાર્તા કહેશે. રાજ્યમાં હાલમાં 451 રજિસ્ટર્ડ મદરેસામાં 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમને હવે આ નવી પહેલ હેઠળ દેશભક્તિથી ભરેલા ઇતિહાસથી પરિચિત કરાવવામાં આવશે. સરકારના આ પગલાને રાષ્ટ્રવાદ અને લશ્કરી ગૌરવને શિક્ષણ સાથે…

Read More

COVID-19: હોંગકોંગ-સિંગાપોર અને થાઈલેન્ડમાં કોરોના વકર્યો, ગુજરાતમાં એક જ અઠવાડિયામાં 6 કેસનો વધારો

COVID-19 Case in Asia: એશિયામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લીધે એશિયાઈ સરકારો ચિંતામાં છે. હોંગકોંગમાં છેલ્લા દસ અઠવાડિયામાં જ કોરોનાના કેસમાં 30 ગણો વધારો થયો છે. સિંગાપોરમાં પણ લગભગ એક અઠવાડિયામાં કોરોનાના કેસ 30 ટકા વધ્યા છે. હોંગકોંગે 10 મે 2025ના રોજ કોરોનાના કુલ 1,042 કેસ રિપોર્ટ કર્યા હતા. ગયા સપ્તાહે આ…

Read More

Klein Vision: એક જ બટન દબાવતા આ કાર 2 મિનિટમાં વિમાન બની જશે, જાણો ક્યારે થશે લોન્ચ થશે અને શું હશે કિંમત

Klein Vision Air Car: દુનિયાભરમાં ઉડતી કાર પર કામ ચાલી રહ્યું છે. ઘણી મોટી ઓટોમોબાઈલ અને ટેક કંપનીઓ આ ટેકનોલોજી પર કામ કરી રહી છે જેથી એવું વાહન બનાવી શકાય જે સામાન્ય કારની જેમ રસ્તા પર ચાલી શકે અને જરૂર પડ્યે હવામાં પણ વાત કરી શકે. આવા જ એક સ્લોવાકિયન સ્ટાર્ટઅપ, ક્લેઈન વિઝન, એ તેની…

Read More

Ahmedabad: નારણપુરામાં મૂડ ડીસઓર્ડરથી પીડિત પત્નીને પાગલ ગણાવી બદનામ કરી, મહિલાએ ફરિયાદ નોંધાવી

Ahmedabad News: અમદાવાદના નારણપુરામાં રહેતી 41 વર્ષીય મહિલાએ તેના પરિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે મહિલાને મૂડ ડિસઓર્ડરની બિમારી છે. જે બિમારીને કારણે તેના સાસરિયા તેને પાગલ ગણાવીને બદનામ કરતા હતા. એટલું જ નહીં પતિ અવારનવાર પત્નીની જાણ બહાર અવારનવાર થાઈલેન્ડ જતો હતો. આ અંગે મહિલા પોલીસ પશ્ચિમ દ્વારા તપાસ શરૂ કરી છે. અમદાવાદના નારણપુરા…

Read More

રેસ્ટરાંને 1 રૂપિયાનો GST વસૂલવો ભારે પડ્યો, મિનરલ વોટરની બોટલ પર ચાર્જ લેતા હજારો રૂપિયાનો દંડ ભરવો પડ્યો

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના ગ્રાહક સુરક્ષા કેન્દ્રએ એક રેસ્ટોરેન્ટને મિનરલ વોટરની બોટલ પર એક રૂપિયો જીએસટી લેવાના મામલામાં રૂપિયા 8000 ચૂકવવાનો આદેશ કર્યો છે. રિપોર્ટ મુજબ, ઓક્ટોબર 2021ના રોજ એશ્વર્યા તેના મિત્રો સાથે ભોપાલની રેસ્ટોરેન્ટમાં જમવા ગઈ હતી. જ્યારે, બિલ આવ્યું ત્યારે મિનરલ વોટરની બોટલ પર રૂપિયા 20ની એમઆરપી લખી હતી. પરંતુ, બિલમાં તેની પાસેથી…

Read More

દેશમાં ચોમાસાની શરૂઆત પહેલાં ઓડીશામાં વીજળી પડતાં 10, દીલ્હીમાં દિવાલ ધરાશાયી થતાં 4નાં મોત

દેશમાં ઉનાળો વિદાય લઈ રહ્યો છે ત્યારે ઓડિશા અને દિલ્હીમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 14 લોકોનાં મોત નીપજ્યાં છે. ઓડિશામાં વાવાઝોડાં વચ્ચે વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં 6 મહિલા સહિત 10 લોકોનાં મોત નીપજ્યાં હતા. બીજીબાજુ દિલ્હીમાં ધૂળભરી આંધી અને તીવ્ર પવન ફુંકાવા સાથે ધોધમાર વરસાદ થયો હતો, જેના કારણે કેટલી જગ્યાઓ વૃક્ષો પડી ગયા હતા….

Read More