શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા અને હિમાલય દર્શનનો શણગાર, હજારો ભક્તોએ દર્શન કર્યા

હરિપ્રકાશ સ્વામીએ હનુમાનજી મંદિર પરિસરમાં સ્થિત નિલકંઠ મહાદેવ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હરિપ્રકાશ સ્વામીએ શિવજીની પૂજા કરીને ભક્તો માટે મંગલ કામના કરી હતી.

Read More

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તિ પર્વ ઉજવાશે, 11 ભૂદેવો જનમંગલ સ્ત્રોત ઉચ્ચારતા સવા લાખ તુલસી પત્રથી હરિકૃષ્ણ મહારાજનું પૂજન કરશે

વડતાલ ખાતે શ્રીલક્ષ્મીનારાયણદેવ દ્વીશતાબ્દી મહોત્સવના ઉપક્રમે તારીખ 5 ઓગસ્ટ 2024ને સોમવારથી તારીખ 3 સપ્ટેમ્બર 2024 સુધી સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણી ભક્તિ પર્વ ઉજવાશે .

Read More

શ્રીકષ્ટભંજનદેવ દાદાને શનિવાર નિમિત્તે ફુલો અને ફળોનો શણગાર અને અન્નકૂટ ધરાવાયો, હજારો ભક્તોએ કર્યા દર્શન

આજે દાદાના સિંહાસને ગુલાબ, ઓર્કિડ સહિત 7:00 કલાકે દાદાને સફરજન,કેળા,અનાનસ, મોસંબી,નારંગી વિગેરે ફળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતો.

Read More

Gandhinagar: જનની ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા નિરાધાર વડીલો માટે 5 સ્ટાર હોટેલ જેવું વૃદ્ધાશ્રમ બનાવાશે, વૃદ્ધોને દર અઠવાડિયે પ્રવાસ પણ કરાવાશે

Gandhinagar News: જનની ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર ખાતે માત્ર પશુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યારે બાદ નિરાધાર વડીલો માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ માટે 100 વડીલો રહી શકે એવું 5 સ્ટાર હટેલ જેવું વૃદ્ધાશ્રમ બનાવવામાં આવશે. VVIP પ્રકારની સુવિધાથી સજ્જ વૃદ્ધાશ્રમ આગામી બે વર્ષમાં બની જશે તેવું જનની ગૌ સેવા ટ્રસ્ટના…

Read More

વિવાદીત ફિલ્મ મહારાજના રિલીઝ સામેનો સ્ટે ગુજરાત હાઈકોર્ટે લંબાવ્યો, અરજદાર પક્ષે કોર્ટમાં કહ્યું- “ફિલ્મ રિલીઝ કરવા મંજૂરી અપાશે તો હિંસા ભડકશે”

Maharaj Film controversy: બોલીવુડના આમીર ખાનના પુત્ર જુનૈદ ખાનની લોન્ચિંગ ફિલ્મ મહારાજને નેટફ્લિક્સ પર રિલીઝ કરવાના વિવાદમાં ગુજરાત હાઇકોર્ટે ગઈકાલે રિલીઝ પરનો સ્ટે લંબાવી દીધો. આ કારણે ફિલ્મ હજુ સુધી રિલીઝ થઈ શકી નથી. ફિલ્મના નિર્માતા અને નેટફ્લિક્સને ગઈકાલે હાઇકોર્ટમાંથી કોઇ રાહત મળી ન હતી. ઉલ્લેખનીય છે કે, આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી…

Read More

વડતાલધામ દ્રિશતાબ્દીના ઉપલક્ષમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્રિય 125 કિલો સુખડીના પ્રસાદનો અન્નકુટ અન્નકુટ ધરાવાયો

Sarangpur Hanuman Photos: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી તારીખ 01-06-2024ને શનિવારના રોજ સવારે 5:30 વાગ્યે મંગળા આરતી તથા સવારે 7.00 વાગ્યે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મહત્ત્વનું છે કે, આજે હનુમાનજીને 125…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે સર્જાયેલી કમનસીબ દુર્ઘટનાની જાત માહિતી મેળવી

Rajkot Fire News: મુખ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત રાજ્ય સરકારના વરીષ્ઠ અધિકારીઓ, શહેર તથા જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે દુર્ઘટના સ્થળનું જાત નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રહેલા ગૃહ…

Read More

વડતાલમાં આજથી ત્રિદિવસીય શ્રી સહજાનંદી બાળ યુવા શિબિરનો પ્રારંભ થયો, 5000 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે આજે 24 થી 26 મે 2024 દરમિયાન ત્રિ-દિવસીય શ્રી સહજાનંદી બાળ યુવા શિબિરનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે વડતાલ મંદિરના અધ્યક્ષ દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારીશ્રી ડો.સંતવલ્લભ સ્વામી, બી.આર. હરિસ્વરૂપાનંદજી, ધર્મપ્રકાશ સ્વામી, હરિઓમ સ્વામી, આનંદ સ્વામી – ઉજ્જૈન, બ્રહ્મવિહારી સ્વામી, પા. ભાસ્કરભગત, ટ્રસ્ટી પા. ઘનશ્યામભગત અને અન્ય સંતો. અમરેલીના બાળકોએ સ્વાગત નૃત્ય…

Read More

અમદાવાદઃ આજે મા ઉમિયા માતાજીની ભવ્યાતિભવ્ય નગરયાત્રા નીકળશે, ભક્તોમાં અનેરો ઉત્સાહ

દેવાધિદેવ પ્રભુ શિવજીના અર્ધાંગીની અખંડ સ્વરુપા મા કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાન અને તિર્થસ્થાન પરથી પરંપરાગત મા કુળદેવી ઉમિયા માતાજીની ભવ્યાતિભવ્ય નગરયાત્રા નિકળશે. ઉંઝા ખાતેના મા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વેશાખ સુદ પુનમ તારીખ 23 મે ના રોજ સવારે 08.30 વાગે મા કુળદેવી ઉમિયા માતાજીની પાલખી યાત્રા નિકળશે. દરવર્ષે વૈશાખ સુદ પુનમના શુભ દિવસે નિકળતી…

Read More

Ahmedabad Bullet Train Station: અમદાવાદ અને સાબરમતીનું બુલેટ ટ્રેનનું સ્ટેશન ગા‍ંધીજીના ચરખાથી પ્રેરીત હશે, જાણો કન્સ્ટ્રક્શન અપડેટ

Ahmedabad Bullet Train Station: અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન અમદાવાદ શહેરના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક લોકાચારથી પ્રેરિત છે. છત પર સેંકડો પતંગો માટેનો કેનવાસ દર્શાવ્યો છે જ્યારે અગ્રભાગમાં આઇકોનિક સૈયદ સિદ્દીકીની જાળીના જટિલ જાળીદાર કાર્યથી પ્રેરિત એક નમૂનો પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ સ્ટેશનનું નિર્માણ પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12ની ઉપર હાલના પશ્ચિમ રેલવે સ્ટેશન…

Read More