ફેંગલ વાવાઝોડાંનું રૌદ્રરૂપ, તમિલનાડુના કૃષ્ણાગિરીમાં તણખલાંની જેમ બસો તણાઈ ગઈ

ફેંગલ વાવાઝોડાંને કારણે તમિલનાડુ અને પુડુચેરીમાં વ્યાપક તારાજી સર્જાઇ છે. વાવાઝોડાથી સૌથી વધુ અસરગ્રસ્ત તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં એક સ્થળે ભારે વરસાદથી સર્જાયેલી ધસમસતા પૂરની સ્થિતિ વચ્ચે બસો તણાયાનો વીડિયો વાઇરલ થયો હતો. મહત્ત્વનું છે કે, તમિલનાડુ અને પુડુચેરીમાં સોમવારે પણ તમામ સ્કૂલ-કોલેજો બંધ રહી હતી. હવે કેરળમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. સ્કૂલ કોલેજોમાં રજા…

Read More

અયોધ્યામાં શિવમંદિર અને અન્ય મંદિરોના નિર્માણનું કામ પૂરજોશમાં, શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટે આ મંદિરોની શેર કરી તસવીરો

Ayodhya Ram Mandir: શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામલલાને વિરાજમાન થયે વર્ષ પૂર્ણ થવાને આરે છે. ત્યારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પ્રતિષ્ઠા દ્વાદશી સમારોહ ઊજવવાનું આયોજન કર્યું છે. આને ધ્યાનમાં રાખીને મંદિર નિર્માણનું બાકી કામ ધમધોકાર ચાલી રહ્યું છે. સાથે જ, પરકોટામાં શિવમંદિર, સૂર્યમંદિર, દુર્ગામાતા મંદિર, ગણેશ મંદિર, અન્નપૂર્ણા મંદિર અને હનુમાન મંદિરનાં રૂપ પણ…

Read More

રાજ્યની પ્રાથમિક શાળાના 41 લાખ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત કેલરી-પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે,નિર્ણય કરનારું ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય

રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા પઢાઈ ભી, પોષણ ભીના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવાનો…

Read More

6 ડિસેમ્બરના રોજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાશે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરાવશે પ્રારંભ

Palanpur News: રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકોની આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષ 2024 માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આગામી 6 ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતેથી રાજ્યવ્યાપી રવિ…

Read More

અત્યાર સુધીમાં 2.75 કરોડથી વધુ નાગરિકોનું રાશન કાર્ડ માટે e-KYC પૂર્ણ, હાલ 4,376 આધાર કીટ કાર્યરત, વધુ 1000 નવી કીટો એક્ટિવ કરાશે

Gandhinagar News: રાજ્યના નાગરિકો સરળ અને ઝડપથી e-KYC કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે. આ વ્યવસ્થા પર બે અધિકારીઓ સતત મોનીટરીંગ કરી રહ્યા છે. રાજ્યમાં 1.38 કરોડ નાગરિકોએ ઘરે બેઠા માય-રેશન એપ દ્વારા જ્યારે ગ્રામ પંચાયત લેવલે VCE દ્વારા 1.07 કરોડ નાગરિકોનું e-KYC કરવામાં આવ્યુ છે. આમ, ‘માય- રેશન એપ’, ગ્રામ…

Read More

ભૂપેન્દ્રસિંહે માત્ર 4 વર્ષમાં જ BZના નામે કરોડોનું સામ્રાજ્ય ઊભું કરી દીધુ, ફાયનાન્સ સહિત અન્ય પેઢીઓ શરૂ કરી

Ahmedabad News: વળતરની લાલચમાં હજારો નાના રોકાણકારોને રાતા પાણીએ રડાવનારાં BZ સોલ્યુશનના મહાઠગ ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઘણાં ઓછા સમયમાં સાબરકાંઠા અરવલ્લી સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં નેટવર્ક ઉભું કરી દીધું હતું. એટલું જ નહીં, માત્ર ચારેક વર્ષમાં મહાઠગે લાખો કરોડોનું સામ્રાજ્ય ઉભુ કર્યું હતું. રોકાણકારોના પૈસે ઈલેક્ટ્રોનિકસનાશો-રૂમથી માંડીને ફાયનાન્સ પેઢી શાળા-કોલેજો શરૂ કરી ભૂપેન્દ્રસિંહ જાણે બિઝનેસમેન-સેલિબ્રિટી બની…

Read More

જગન મોહનની સરકારે બનાવેલું વકફ બોર્ડ અનેક ફરિયાદ બાદ નવી ચંદ્રબાબુ સરકારે વિખેરી નાખ્યું, હવે નવેસરથી રચના કરશે

દેશમાં વકફ બોર્ડ મુદ્દે ભારે વિવાદ ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા વકફ કાયદામાં સુધારા માટેનું બિલ જેપીસીને મોકલાયેલું છે. આવા સમયે આંધ્ર પ્રદેશ સરકારે પાછલી જગન મોહન સરકારે બનાવેલા વકફ બોર્ડને ભંગ કરી દીધું છે. ચંદ્રાબાબુ સરકાર હવે નવું વકફ બોર્ડ બનાવશે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો….

Read More

પુષ્પા ટૂ ઓપનિંગમાં 300 કરોડ રૂપિયાની કમાણીનો રૅકોર્ડ બનાવે તેવી શક્યતા, બાહુબલી-કેજીએફ સહિતની ફિલ્મોના રેકોર્ડ તૂટશે

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ પુષ્પા ધી રુલ કમાણીના નવા રેકોર્ડ સર્જે તેવી શક્યતા છે. ટ્રેડ વર્તુળોના અંદાજ અનુસાર આ ફિલ્મ પહેલા જ દિવસે વિશ્વભરમાં 300 કરોડની કમાણીનો રેકોર્ડ સર્જે તેવી સંભાવના છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ બહુ ધમાકેદાર રીતે શરુ થયું છે. એડવાન્સ બુકિંગના પહેલા જ દિવસે તેણે 8 કરોડ રૂપિયાનું કલેક્શન મેળવી લીધું…

Read More

Gandhinagar: એકેડેમિક કેલેન્ડરમાં ફેરફાર, સામાન્ય વહિવટ વિભાગ દ્વારા ધૂળેટીની રજા બદલી

Gandhinagar News: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલોના એકેડેમિક કેલેન્ડરમાં ફેરફાર કરીને ધુળેટીની રજા બદલવામા આવી છે. રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા 14 નવેમ્બરે જાહેર કરેલ રજાઓની યાદીમં ધુળેટીની રજા 14 માર્ચના આપવામાં આવી છે. જેથી એકેડેમિક કેલેન્ડરમાં સ્કૂલોને અપાયેલી 15 માર્ચની રજા બદલાઈ છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં…

Read More

Gandhinagar: ખ્યાતિકાંડ બાદ આરોગ્યતંત્ર જાગ્યું, રજિસ્ટ્રેશન વિનાની હોસ્પિટલોને રૂપિયા 5 લાખનો દંડ

Gandhinagar News:ખ્યાતિકાંડ બાદ હવે આરોગ્યતંત્ર હાલપુરતું સફાળું જાગી ગયું છે. આગામી 12 માર્ચ-2025 સુધી ગુજરાતની તમામ હોસ્પિટલો માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. આ સમયમર્યાદામાં રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેવી આરોગ્યસંસ્થા સામે નાણાકીય કાર્યવાહી ઉપરાંત કાયદાકીય પગલાં ભરવામાં આવશે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક…

Read More