Ahmedabad: સ્પોકન ઈગ્લિશ શીખવવાના બહાને ખોખરામાં ટયુશન ક્લાસના સંચાલકે દુષ્કર્મ આચર્યું, અશ્લિલ ફોટો વાઈરલ કરવાની આપી હતી ધમકી

Ahmedabad News: ખોખરામાં રહેતી યુવતીને ઈંગ્લીશ ક્લાસ ચલાવતા યુવકે લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવીને બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. તાજેતરમાં સંબંધ નહી રાખે તો અશ્લીલ ફોટા વાઈરલ કરવાની તથા પરિવારને મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત…

Read More

Ambaji Taranga Rail Project: રેલવે દ્વારા અંબાજીમાં સૌથી લાંબી ઓસ્ટ્રેલિયન પદ્ધતિથી સુરંગ બનાવાશે, તારંગાથી આબુરોડ ટ્રેક પર 13 ટનલ બનશે

Ambaji Taranga Rail Project Update: જગતજનની મા અંબેને ગુજરાત સહિત ભારતના અનેક રાજયોમાં ઉપરાંત વિદેશમાં રહેતા અનેક લોકો અવાર નવાર માતાજીના ચરણોમાં શિશ ઝુકાવવા માટે ધર્મપ્રેમી જનતા આવે છે. તારંગાથી અંબાજી થઈ આબુરોડ સુધી રેલવે લાઈન માટે કરોડો રૂપિયાનો પ્રોજેકટ અમલમાં મૂકાયો છે. જેથી રેલવે તંત્રએ વિદેશોમાં બનેલી રેલવે લાઈન, રેલવે સ્ટેશન, ગરનાળા અને ટનલનું…

Read More

કૈલાશ માનસરોવર યાત્રા કરવા થઈ જાવ તૈયાર, દિલ્હી-બેઈજિંગની સીધી ફ્લાઈટ આ વર્ષે ફરી શરૂ થશે, જાણો કેટલું હશે ભાડું

Kailash Mansarovar Yatra 2025: ભારત અને ચીને કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો અને બંને દેશો વચ્ચે સીધી ફ્લાઈટો ઓપરેટ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ બંને દેશોએ કૈલાશ માનસરોવર યાત્રા આ વર્ષે ઉનાળામાં પુનઃ શરૂ કરવાનું નક્કી કર્યું છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે…

Read More

Mahakumbh Mela: મહાકુંભમાં એરલાઈન્સને અધધ કમાણી, ટિકિટના ભાવમાં 600 ટકાનો કર્યો વધારો, જાણો પ્રયાગરાજની એર ટિકિટના ભાવ

Mahakumb Mela 2025: આગામી 29 જાન્યુઆરીએ મૌની અમાસ છે તે પહેલાં ઊત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ માટે શ્રદ્ધાળુઓનો માનવજુવાળ ઉમટી પડ્યો છે. આ સમયે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે દેશ-દુનિયાથી લોકો પહોંચી રહ્યા છે. એજ કારણ છે કે આ રુટ માટે હવાઈ ભાડામાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં…

Read More

Maha Kumbh Mela 2025: મહાકુંભમાં અત્યાર સુધીમાં 13.21 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવી, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી મહાકુંભનો નજારો

Prayagraj Maha Kumbh Mela 2025: મહાકુંભમાં અત્યાર સુધીમાં 13.21 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સંગમમાં ડુબકી લગાવી ચૂક્યા છે. રવિવારે પ્રજાસત્તાક દિને 1.74 કરોડ શ્રદ્ધચ્છુઓએ આસ્થાની ડુબકી લગાવી હતી. કાલે 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા પુર્વે જ પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓનો મહેરામણ ઊમટી પડ્યો છે. મૌની અમાવસ્યા પર સંગમમાં અંદાજે 10 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરશે. મહત્ત્વનું છે કે,…

Read More

Gandhinagar: ફ્લેટના વેચાણ વખતે ડેવલપમેન્ટ ચાર્જને નામે મોટી રકમ વસૂલી શકાશે નહીં, આગામી એક અઠવાડિયામાં નિયમો જાહેર થવાન સંભાવના

Gandhinagar News: કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ કે પછી કોઓપરેટિવ સર્વિસ સોસાયટીઓમાં ફ્લેટ વેચાય અને નવા મેમ્બર આવે તો તેમની પાસેથી મન ફાવે તે રકમ ડેવલપમેન્ટ ચાર્જને નામે લેવા પર અંકુશ મૂકવાના ઇરાદા સાથે ગુજરાત સરકારનું સહકાર ખાતું નવા નિયમો તૈયાર કરી રહ્યું છે. આ નવા નિયમો થોડા અઠવાડિયાઓમાં જાહેર થવાની સંભાવના હોવાનું સહકાર ખાતાના જાણકાર સૂત્રોનું…

Read More

બાળકો સહિત યુવાઓને મનોરંજન સાથે વિશ્વભરની પરંપરા અને સંસ્કૃતિની માહિતી આપતું પ્લેસ, જાણો રાજકોટના રોટરી ઈન્ટરનેશનલ ડોલ્સ મ્યુઝિયમ વિશે

Rotary Dolls Museum Rajkot: વિશ્વભરની પરંપરા અને સંસ્કૃતિને એક જ જગ્યાએ જાણવી અને માણવા મળે એવું પ્લેસ એટલે રાજકોટનું રોટરી ડોલ્સ મ્યુઝિયમ. અહીં 102 દેશની 1600થી વધુ ડોલ્સ અલગ અલગ સંસ્કૃતિ અને પરંપરા રજૂ કરે છે. રાજકોટનો આ રોટરી ડોલ્સ મ્યુઝિયમ બાળકોને મજા પડે એવું છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે…

Read More

મુસાફરોને બસની ટિકિટ માટે છુટા રૂપિયામાંથી મુક્તિ, કુલ 1850 ST બસોમાં 3000થી વધુ એન્ડ્રોઇડ ટિકિટ મશીન કાર્યરત

GSRTC NEWS: ગુજરાતમાં અંતરિયાળ તેમજ શહેરી વિસ્તારમાં સમયબદ્ધ અને સલામત મુસાફરી માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની હજારો બસો કાર્યરત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ડિજિટલ ગુજરાતના મંત્રને વેગ આપવા રાજ્યમાં અંદાજિત 8,500થી વધુ બસ ઓપરેટ કરતું નિગમ હવે કેશલેશ સેવા તરફ આગળ વધી રહ્યું છે. સમાચારથી…

Read More

Sarangpur Hanuman Temple: શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને રંગબેરંગી સેવંતીના ફુલોનો શણગાર ધરાવવામાં આવ્યો

Sarangpur Hanuman Photos: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 14-12-2024ને શનિવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને રંગબેરંગી સેવંતીના ફુલોનો શણગાર કરાયો છે. આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. પછી શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી….

Read More

બપોરે ધરપકડ, સાંજે જેલમાં અને એક કલાકમાં જામીન,જાણો અલ્લુ અર્જુન પુષ્પા સ્ટાઈલમાં કેવી રીતે છૂટ્યો

Allu Arjun Bail: સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. તે જેલમાં ગયો અને થોડા સમય પછી તેને જામીન પણ મળી ગયા. મહત્ત્વનું છે કે, હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મ પુષ્પા-2ના સ્ક્રિનિંગ દરમિયાન થયેલી નાસભાગના કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી. નીચલી અદાલતે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડી આપી હતી. અભિનેતાએ આ નિર્ણય…

Read More