India Pakistan War: પાકિસ્તાન પર ઈન્ડિયન નેવીનો વળતો પ્રહાર, INS વિક્રાંત પરથી લોંગ રેન્જ ક્રૂઝ મિસાઈલથી લાહોર પર પણ હુમલો

Indian Pakistan War Update: ભારત-પાકિસ્તાન વચ્ચે ભીષણ તંગદિલીની સ્થિતિ પ્રવર્તી રહી છે એવા સમયે જમ્મુ, પઠાનકોટ અને જેસલમેરમાં ગુરુવારે મોડી રાત્રે પાકિસ્તાને કરેલા હુમલાના પ્રયાસરૂપી દુઃસાહસનો ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સૈન્યએ ગુરુવારે મધરાતે કરાચી, લાહોર અને ઇસ્લામાબાદ સહિતના પાકિસ્તાની શહેરોને ધમરોળી નાખ્યા હતા.ભારતે વિમાનવાહક જહાજ વિક્રાંત પરથી પાકિસ્તાનના કરાચી પોર્ટ સિટી અને…

Read More

ઉત્તર પ્રદેશમાં નેપાળ બોર્ડર પર ગેરકાયદે મદરેસા સામે CM યોગીનું એક્શન, 5 જિલ્લાઓમાં દબાણ હટાવો અભિયાન શરૂ

ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યોમાં ચાલી રહેલા ગેરકાયદે મંદરેસા તેમજ ગેરકાયદે મુસ્જિદ સામે ડિમોલિશન ડ્રાઇવર સહિતની કાર્યવાહી શરૂ કરી છે. ખાસ કરીને નેપાળ સરહદ પાસે આવેલા જિલ્લાઓમાં મોટાપાયે આ અભિયાન ચાલી રહ્યું છે. રાજ્યનો પોલીસ અને રેવન્યૂ વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂ કરાયું છે. જેમાં ગેરકાયદે મદરેસા મસ્જિદની ઓળખ કરાય છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ…

Read More

Unseasonal rains: ઉત્તર ભારતમાં ભારે ગરમી વચ્ચે આભ ફાટ્યું, મુશધાર વરસાદ વરસ્યો, ત્રણ રાજ્યમાં 10 લોકોનાં મોત

Unseasonal rains: ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી વચ્ચે દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યોમાં અચાનક શુક્રવારે વહેલી સવારે આંધી-તોફાન સાથે મૂશળધાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે દિલ્હીમાં 4, ઉત્તરપ્રદેશમાં 4 અને છત્તીસગઢમાં 2 સહિત કુલ 10 લોકોનાં મોત નીપજ્યાં હતા. દિલ્હીમાં ભરઉનાળે આવેલા વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ હતી. દક્ષિણ પશ્ચિમ દિલ્હીમાં કાચા મકાન પર ઝાડ પડતા 28…

Read More

કૈલાશ માનસરોવર યાત્રા કરવા થઈ જાવ તૈયાર, દિલ્હી-બેઈજિંગની સીધી ફ્લાઈટ આ વર્ષે ફરી શરૂ થશે, જાણો કેટલું હશે ભાડું

Kailash Mansarovar Yatra 2025: ભારત અને ચીને કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો અને બંને દેશો વચ્ચે સીધી ફ્લાઈટો ઓપરેટ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ બંને દેશોએ કૈલાશ માનસરોવર યાત્રા આ વર્ષે ઉનાળામાં પુનઃ શરૂ કરવાનું નક્કી કર્યું છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે…

Read More

Maha Kumbh Mela 2025: મહાકુંભમાં અત્યાર સુધીમાં 13.21 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવી, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી મહાકુંભનો નજારો

Prayagraj Maha Kumbh Mela 2025: મહાકુંભમાં અત્યાર સુધીમાં 13.21 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સંગમમાં ડુબકી લગાવી ચૂક્યા છે. રવિવારે પ્રજાસત્તાક દિને 1.74 કરોડ શ્રદ્ધચ્છુઓએ આસ્થાની ડુબકી લગાવી હતી. કાલે 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા પુર્વે જ પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓનો મહેરામણ ઊમટી પડ્યો છે. મૌની અમાવસ્યા પર સંગમમાં અંદાજે 10 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરશે. મહત્ત્વનું છે કે,…

Read More

UPના દેહરી ગામમાં 70 મુસ્લિમ પરિવારમાં પાંડે-દુબે-ઠાકુર અને પટેલ જેવી અટક, કોઈએ વિરોધ કર્યો નથીઃ ગ્રામજનો

ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના એક ગામમાં 60થી 70 મુસ્લિમ પરિવાર એવા છે કે જેઓ પોતાના નામની સાથે હિન્દુ ઉપનામનો ઉપયોગ કરે છે. આ પરિવારોનો દાવો છે કે તેમના પૂર્વજો હિન્દુ હોવાથી તેઓ આવા નામ રાખી રહ્યા છે. દેહરી નામના આ ગામમાં મુસ્લિમોના નામની પાછળ દુબે, ઠાકુર, પાંડે વગેરે લગાવવામાં આવે છે. કેટલાક લોકો આ નામોને…

Read More

ફેંગલ વાવાઝોડાંનું રૌદ્રરૂપ, તમિલનાડુના કૃષ્ણાગિરીમાં તણખલાંની જેમ બસો તણાઈ ગઈ

ફેંગલ વાવાઝોડાંને કારણે તમિલનાડુ અને પુડુચેરીમાં વ્યાપક તારાજી સર્જાઇ છે. વાવાઝોડાથી સૌથી વધુ અસરગ્રસ્ત તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં એક સ્થળે ભારે વરસાદથી સર્જાયેલી ધસમસતા પૂરની સ્થિતિ વચ્ચે બસો તણાયાનો વીડિયો વાઇરલ થયો હતો. મહત્ત્વનું છે કે, તમિલનાડુ અને પુડુચેરીમાં સોમવારે પણ તમામ સ્કૂલ-કોલેજો બંધ રહી હતી. હવે કેરળમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. સ્કૂલ કોલેજોમાં રજા…

Read More

અયોધ્યામાં શિવમંદિર અને અન્ય મંદિરોના નિર્માણનું કામ પૂરજોશમાં, શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટે આ મંદિરોની શેર કરી તસવીરો

Ayodhya Ram Mandir: શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામલલાને વિરાજમાન થયે વર્ષ પૂર્ણ થવાને આરે છે. ત્યારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પ્રતિષ્ઠા દ્વાદશી સમારોહ ઊજવવાનું આયોજન કર્યું છે. આને ધ્યાનમાં રાખીને મંદિર નિર્માણનું બાકી કામ ધમધોકાર ચાલી રહ્યું છે. સાથે જ, પરકોટામાં શિવમંદિર, સૂર્યમંદિર, દુર્ગામાતા મંદિર, ગણેશ મંદિર, અન્નપૂર્ણા મંદિર અને હનુમાન મંદિરનાં રૂપ પણ…

Read More

જગન મોહનની સરકારે બનાવેલું વકફ બોર્ડ અનેક ફરિયાદ બાદ નવી ચંદ્રબાબુ સરકારે વિખેરી નાખ્યું, હવે નવેસરથી રચના કરશે

દેશમાં વકફ બોર્ડ મુદ્દે ભારે વિવાદ ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા વકફ કાયદામાં સુધારા માટેનું બિલ જેપીસીને મોકલાયેલું છે. આવા સમયે આંધ્ર પ્રદેશ સરકારે પાછલી જગન મોહન સરકારે બનાવેલા વકફ બોર્ડને ભંગ કરી દીધું છે. ચંદ્રાબાબુ સરકાર હવે નવું વકફ બોર્ડ બનાવશે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો….

Read More

J&K Vidhan Sabha Election Result: જમ્મુ-કાશ્મીરની ચૂંટણીની મતગણતરીમાં કોંગ્રેસ-NC આગળ, જમ્મૂ રિઝનમાં ભાજપને બહુમત

જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કા હેઠળ 1 ઓક્ટોબરે મતદાન થયું હતું. ત્રણેય તબક્કામાં 63.45 ટકા મતદાન થયું હતું.

Read More