Gujarat24  /  Gujarat

Junagadh: મહેશગીરીએ સાધુતાને કલંક લાગે એવા આક્ષેપ કર્યા, દારુ, મુજરા અને કેક પાર્ટીના વીડિયો મીડિયા સમક્ષ રજૂ કર્યા

Junagadh News: ભવનાથની પવિત્ર ભૂમિમાં એટલી હદે ગોરખ ધંધા ચાલે છે કે લોકોનું માથું શરમથી ઝુકી જાય. શિવરાત્રીના મેળામાં ભવનાથ તળેટીમાં હરીગીરીના ચેલાચપાટાને ત્યાં મુજરા થઈ રહ્યા હોવાનો, જુના અખાડામાંથી વેશ્યા ઝડપાઈ હોવાનો, અખાડામાં જ દારૂની પાર્ટી કરનારાઓને પકડ્યા હોવાનો, સાધુઓ કેક કાપી પાર્ટીઓ કરી રહ્યા હોવાના વિડીયો મહેશગીરીએ જાહેર કરી ગોરખધંધાઓને ખુલ્લા પાડતા ચકચાર…

Read More

અમદાવાદઃ શેલામાં બોયફ્રેન્ડે કીધું અને સગીરાએ પોતાના જ ઘરમાંથી લોકર ચોર્યું, પિતાએ ફરિયાદ કરતાં પોલીસે બંનેની કરી ધરપકડ

Ahmedabad News: અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતી સગીરાએ તેના બોયફ્રેન્ડના કહેવાથી તેના જ ઘરમાંથી એક લોકરની ચોરી કરી હતી. સગીરાના પિતાએ એપાર્ટમેન્ટના સીસીટીવી તપાસ કરતા તેનો ફાંડો ફૂટી ગયો હોવા છતાંય, લોકર અંગે કોઈ માહિતી ન આપતા છેવટે તેના પિતાએ પુત્રી અને તેના બોય ફ્રેન્ડ વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસનપ્રાથમિક પુછપરછમાં જાણવા…

Read More

Mehsana: BHMSના પ્રથમ વર્ષની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, વિદ્યાર્થીઓએ હડતાલ કરી, જવાબદાર સામે પગલાં લેવા માંગ

Mehsana News: મહેસાણાથી વિસનગર હાઈવે પર આવેલ બાસણા મર્ચન્ટ કોલેજમાં BHMSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહેલ એક વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. આ ઘટનાને પગલે છાત્રોમાં આક્રોશ ફેલાયો હતો અને કોલેજના પ્રોફેસર દ્વારા તેઓને શિક્ષણ કાર્યમાં માનસિક ટોર્ચર કરવામાં આવતું હોઈ તેણીએ જીવન ટુંકાવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરતાં…

Read More

Ahmedabad: સ્પોકન ઈગ્લિશ શીખવવાના બહાને ખોખરામાં ટયુશન ક્લાસના સંચાલકે દુષ્કર્મ આચર્યું, અશ્લિલ ફોટો વાઈરલ કરવાની આપી હતી ધમકી

Ahmedabad News: ખોખરામાં રહેતી યુવતીને ઈંગ્લીશ ક્લાસ ચલાવતા યુવકે લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવીને બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. તાજેતરમાં સંબંધ નહી રાખે તો અશ્લીલ ફોટા વાઈરલ કરવાની તથા પરિવારને મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત…

Read More

Ambaji Taranga Rail Project: રેલવે દ્વારા અંબાજીમાં સૌથી લાંબી ઓસ્ટ્રેલિયન પદ્ધતિથી સુરંગ બનાવાશે, તારંગાથી આબુરોડ ટ્રેક પર 13 ટનલ બનશે

Ambaji Taranga Rail Project Update: જગતજનની મા અંબેને ગુજરાત સહિત ભારતના અનેક રાજયોમાં ઉપરાંત વિદેશમાં રહેતા અનેક લોકો અવાર નવાર માતાજીના ચરણોમાં શિશ ઝુકાવવા માટે ધર્મપ્રેમી જનતા આવે છે. તારંગાથી અંબાજી થઈ આબુરોડ સુધી રેલવે લાઈન માટે કરોડો રૂપિયાનો પ્રોજેકટ અમલમાં મૂકાયો છે. જેથી રેલવે તંત્રએ વિદેશોમાં બનેલી રેલવે લાઈન, રેલવે સ્ટેશન, ગરનાળા અને ટનલનું…

Read More

Mahakumbh Mela: મહાકુંભમાં એરલાઈન્સને અધધ કમાણી, ટિકિટના ભાવમાં 600 ટકાનો કર્યો વધારો, જાણો પ્રયાગરાજની એર ટિકિટના ભાવ

Mahakumb Mela 2025: આગામી 29 જાન્યુઆરીએ મૌની અમાસ છે તે પહેલાં ઊત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ માટે શ્રદ્ધાળુઓનો માનવજુવાળ ઉમટી પડ્યો છે. આ સમયે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે દેશ-દુનિયાથી લોકો પહોંચી રહ્યા છે. એજ કારણ છે કે આ રુટ માટે હવાઈ ભાડામાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં…

Read More

Gandhinagar: ફ્લેટના વેચાણ વખતે ડેવલપમેન્ટ ચાર્જને નામે મોટી રકમ વસૂલી શકાશે નહીં, આગામી એક અઠવાડિયામાં નિયમો જાહેર થવાન સંભાવના

Gandhinagar News: કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ કે પછી કોઓપરેટિવ સર્વિસ સોસાયટીઓમાં ફ્લેટ વેચાય અને નવા મેમ્બર આવે તો તેમની પાસેથી મન ફાવે તે રકમ ડેવલપમેન્ટ ચાર્જને નામે લેવા પર અંકુશ મૂકવાના ઇરાદા સાથે ગુજરાત સરકારનું સહકાર ખાતું નવા નિયમો તૈયાર કરી રહ્યું છે. આ નવા નિયમો થોડા અઠવાડિયાઓમાં જાહેર થવાની સંભાવના હોવાનું સહકાર ખાતાના જાણકાર સૂત્રોનું…

Read More

મુસાફરોને બસની ટિકિટ માટે છુટા રૂપિયામાંથી મુક્તિ, કુલ 1850 ST બસોમાં 3000થી વધુ એન્ડ્રોઇડ ટિકિટ મશીન કાર્યરત

GSRTC NEWS: ગુજરાતમાં અંતરિયાળ તેમજ શહેરી વિસ્તારમાં સમયબદ્ધ અને સલામત મુસાફરી માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની હજારો બસો કાર્યરત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ડિજિટલ ગુજરાતના મંત્રને વેગ આપવા રાજ્યમાં અંદાજિત 8,500થી વધુ બસ ઓપરેટ કરતું નિગમ હવે કેશલેશ સેવા તરફ આગળ વધી રહ્યું છે. સમાચારથી…

Read More

Sarangpur Hanuman Temple: શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને રંગબેરંગી સેવંતીના ફુલોનો શણગાર ધરાવવામાં આવ્યો

Sarangpur Hanuman Photos: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 14-12-2024ને શનિવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને રંગબેરંગી સેવંતીના ફુલોનો શણગાર કરાયો છે. આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. પછી શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી….

Read More

Ahmedabad: આજથી સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ, 4800 પાટીદાર યુવાનો રમશે, 3ની ફાઈનલ મેચ દુબઈમાં રમાશે

Ahmedabad News: જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ મુકામે 100 વીઘા જમીનમાં 2 હજાર કરોડના સામાજિક નીધિ સહયોગથી વિશ્વની નવમી અજાયબી સમા વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય હાલમાં ચાલુ છે. વિશ્વઉમિયાધામ મંદિર આસ્થાનું કેન્દ્ર તો છે પરંતુ તે સામાજિક તેમજ રાષ્ટ્ર ચેતનાનું કેન્દ્ર બને તેવી વિચારધારા સાથે…

Read More