Gujarat24  /  Gujarat

અમદાવાદઃ આજે મા ઉમિયા માતાજીની ભવ્યાતિભવ્ય નગરયાત્રા નીકળશે, ભક્તોમાં અનેરો ઉત્સાહ

દેવાધિદેવ પ્રભુ શિવજીના અર્ધાંગીની અખંડ સ્વરુપા મા કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાન અને તિર્થસ્થાન પરથી પરંપરાગત મા કુળદેવી ઉમિયા માતાજીની ભવ્યાતિભવ્ય નગરયાત્રા નિકળશે. ઉંઝા ખાતેના મા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વેશાખ સુદ પુનમ તારીખ 23 મે ના રોજ સવારે 08.30 વાગે મા કુળદેવી ઉમિયા માતાજીની પાલખી યાત્રા નિકળશે. દરવર્ષે વૈશાખ સુદ પુનમના શુભ દિવસે નિકળતી…

Read More

Ahmedabad Bullet Train Station: અમદાવાદ અને સાબરમતીનું બુલેટ ટ્રેનનું સ્ટેશન ગા‍ંધીજીના ચરખાથી પ્રેરીત હશે, જાણો કન્સ્ટ્રક્શન અપડેટ

Ahmedabad Bullet Train Station: અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન અમદાવાદ શહેરના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક લોકાચારથી પ્રેરિત છે. છત પર સેંકડો પતંગો માટેનો કેનવાસ દર્શાવ્યો છે જ્યારે અગ્રભાગમાં આઇકોનિક સૈયદ સિદ્દીકીની જાળીના જટિલ જાળીદાર કાર્યથી પ્રેરિત એક નમૂનો પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ સ્ટેશનનું નિર્માણ પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12ની ઉપર હાલના પશ્ચિમ રેલવે સ્ટેશન…

Read More

Hanuman Jayanti 2024: સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શને 5 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, જુઓ દાદાના જન્મોત્સવની ઉજવણીની તસવીરો

Sarangpur Hanuman Mandir Photos: આજે હનુમાન જયંતીના દિવસે સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસન 50 કિલો ફુલ અને મંદિરને 5 હજાર કિલો ફુલથી શણગારમાં આવ્યું હતું. તો દાદાને 8 કિલો સોનામાંથી બનેલાં હીરાજડિત વાઘા પહેરાવાયા હતા. ઉલ્લેખનીય છે કે, દાદાને શણગાર કરાયેલા ફુલ વડોદરા અને કોલકાતાથી…

Read More