Gujarat24  /  Gujarat

ગોકુલધામ નાર પરીસરમાં માતૃ પિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી, બાળકોએ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા માતા-પિતાનું પૂજન અને ચરણ સ્પર્શ કર્યા

ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતા એ સ્નેહ, ત્યાગ અને આત્મીયતાના મૂર્તિરૂપ છે. એમના આશીર્વાદ અને માર્ગદર્શનથી બાળકોના જીવનમાં સંગઠન, સાંસ્કૃતિક મૂલ્યો અને જીવનમાં સંસ્કારોનો અમૂલ્ય ભંડાર મળે છે. આટલા મહત્વના જીવનદાતા પ્રત્યે સન્માન, શ્રદ્ધા અને કૃતજ્ઞતાની ભાવનાને ઉજાગર કરવા માટે ગોકુલધામ નાર ગુરૂકુલના બાળકો દ્વારા માતૃ પિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત…

Read More

વડોદરા સ્થિત ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ફેસિલિટી ભારતને આત્મનિર્ભર બનાવશે, રોજગારીની અનેક તકોનું સર્જન થશે, PM મોદી અને PM પેડ્રો કરશે ઉદ્ઘાટન

C295 એરક્રાફ્ટ એક લશ્કરી વિમાન છે, જેનું ઉત્પાદન ભારતના એરોસ્પેસ ઉદ્યોગને મજબૂત બનાવશે અને દેશને આત્મનિર્ભરતાની દિશામાં લઈ જશે.

Read More

Ahmedabad: રાજભા ગઢવીના નિવેદનનો ABVPએ આપ્યો જવાબ, કહ્યુંઃ કલાકારોએ સ્ટેજ પરથી ઊંચ-નીચના ભેદભાવ ના કરવા

ગુજરાતમાં ગુજરાતની અખંડિતતાને જાળવી રાખતા પ્રવચનો તેમજ ડાયરાઓ કરવાથી એકતાના સુર બંધાશે. તે કલાકારોને ધ્યાનમાં રાખવું આવશ્યક છે.

Read More

Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલનો નોન TP વિસ્તારની જમીન અંગે મોટો નિર્ણય, પ્રોપર્ટીના ભાવમાં ઘટાડો થતાં મધ્યમ વર્ગને થશે મોટો લાભ

ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી નોન ટી.પી. વિસ્તારમાં 40 ટકા કપાતની જમીનના મહેસુલી પ્રિમિયમની રકમમાંથી મુક્તિ મળતા બાંધકામ ક્ષેત્રે પ્રોપર્ટીની કિમતોમાં ઘટાડો થશે અને તેનો લાભ મધ્યમ વર્ગના પરિવારોને મળશે.

Read More

અમદાવાદમાં AUDAએ કરેલા નિર્ણયનો દિવાળી પછી થશે અમલ, SP રિંગરોડની ફરતે AUDA વિસ્તારમાં ગંદકી કરનારને કરાશે હજારો રૂપિયાનો દંડ

AUDA (શહેરી વિકાસ સત્તા મંડળ)ની 301મી બોર્ડ બેઠકમાં દંડ વસુલવાનો નિર્ણય કરાયો છે. આ અંગે હાલ પ્લાનીંગ ચાલી રહ્યું છે. દિવાળી પછી અમલવારી થશે.

Read More

Salangpur Hanumanji: શ્રીકષ્ટભંનજનદેવનો 176મો વાર્ષિક પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો, હજારો ભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનૂભવી

આજે સવારે 5:00 કલાકે મંગળા આરતી પુરાણી સ્વામી વિષ્ણુપ્રકાશદાસજી દ્વારા, 7:00 કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા તેમજ અભિષેક અને અન્નકૂટ આરતી વડતાલ દેશના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.

Read More

સુરેન્દ્રનગરનાં થાનગઢમાં 7 મહિનાથી સાત અલગ-અલગ નરાધમોએ નાબાલિક સાથે દુષ્કર્મ, આચર્યાની ધટના અત્યંત દુઃખદ અને મન વ્યથિત કરનારી: ABVP

સુરેન્દ્રનગરના થાનગઢમાં વારંવાર પીડિતાને ધમકી આપી લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું. આ સમગ્ર મામલે  પીડીતાની માતાએ થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે કુલ 8 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

Read More

Salangpur Hanumanji: શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંનજનદેવને 200 કિલો ગુલાબના તથા રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર, આજથી હનુમાન ચરિત્ર કથા થશે શરૂ

સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી-અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.

Read More

Ahmedabad: સ્પોર્ટ્સ આઇકન સાઇના નેહવાલ ચિરીપાલ ગ્રૂપના સ્થાપના દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં, ચિરીપાલ સ્પોર્ટ્સ ફેસ્ટ 2024ના વિજેતાઓ અને અચીવર્સને સન્માનિત કર્યા

આ કાર્યક્રમ અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ બિઝનેસ સ્કુલ (એસબીએસ)ના વિશાળ કેમ્પસમાં યોજવામાં આવ્યો હતો.

Read More