Gujarat24  /  

Gandhinagar: ગામમાં પીવાનું પાણી ના મળે, ઓપરેટર સતત ગેરહાજર રહેતો હોય તો કરો ટોલ ફ્રી 1916 પર ફરિયાદ, પાણી પુરવઠા વિભાગ નિરાકરણ માટે 24X7 કાર્યરત

Gandhinagar News: ગુજરાતના જળ વ્યવસ્થાપન અને ગુજરાતમાં થયેલી જળક્રાંતિએ રાજ્યના વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. એક સમયે પાણીની ભયંકર અછતનો સામનો કરતું ગુજરાત આજે દેશભરમાં પાણીદાર ગુજરાત તરીકે ઓળખાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પાણીનું નક્કર આયોજન કરીને રાજ્યના નગરિકોને પીવા માટે, ખેડૂતોને સિંચાઇ માટે અને…

Read More