
Surat: નોકરી માટે બોગસ પુરાવા ઊભા કરનારા ACP ચૌધરી સામે પોલીસ ફરિયાદ, ગુનેગારની જેમ ભૂગર્ભમાં ઉતરી ગયા
Surat News: રાંદેર, અડાજણ અને પાલમાં ફરજ બજાવતા એસીપી બી. એમ. ચૌધરીએ અનુસુચિત જનજાતિના સભ્ય ન હોવા છતાં પ્રમાણપત્ર મેળવી ખોટી રીતે સરકારી નોકરી અને બઢતી મેળવી હોવાની ચોંકાવનારી હકીકતો ઉજાગર થયા હતા. બાદ રાજ્યના ગૃહ વિભાગે ખાતાકીય તપાસ સાથે તેમને ડિસ્ચાર્જ કર્યા હતા. હવે આ મુદ્દે ઉમરા પોલીસ મથકમાં સમાજ કલ્યાણ અધિકારીએ એસીપી ચૌધરી…